ઘી વગર ની રોટલી ખાવા વાળાઓ, આ સત્ય જાણીને ચોકી જશો

  આજકાલની આ જિંદગીમાં આપણે એટલું બધું એડજસ્ટ કરતા થઈ ગયા છીએ કે ઘણા લોકો કસરત અથવા વ્યાયામ ન કરી શકતા હોય તો ખાવામાં કન્ટ્રોલ અથવા ડાયટ-કન્ટ્રોલ રાખીને વજન ઉતારવાની કોશિશ કરે છે. અને આ કોશીષમાં ઘણા લોકો ઘી વગરની રોટલી ઓ પણ ખાતા હોય છે. ઘણા લોકોના મનમાં એવું હોય છે કે ઘી વાળી … Read more

મામુલી ઈલેક્ટ્રીશીયન ના છોકરા ને મળી 70 લાખ ની નોકરી ની ઓફર

સફળતા અને નિષ્ફળતા એ બંને એક એવી વસ્તુ છે કે જે આપણા હાથમાં નથી પરંતુ તેના માટે મહેનત કરવું તે આપણા હાથમાં છે. ઘણા લોકો નિષ્ફળતા મળતી હોવાથી પ્રયત્નો કરવાના છોડી દે છે તો ઘણા લોકો સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્નો કરવાનું મૂકતા નથી. અને આમ જોવા જઈએ તો આવા જ લોકોને હકીકતમાં સફળતા … Read more

જીવ લઈ શકે છે ફ્રિઝમાં રાખેલો લોટ, જાણો શું કામ

આપણા બધાના ઘરમાં રોટલી ને શાક ખવાતું જ હશે. જ્યાં સુધી રોટલી ની વાત કરીએ તો લગભગ બધા ને ગરમ રોટલી ખાવી પસંદ હોય છે આથી ઘણી વખત મહિલાઓ એવું કરે છે કે લોટ બનાવીને રાખી દે છે અને જ્યારે રોટલી ખાવી હોય ત્યારે લોટ બનાવવાની ઝંઝટ ન રહે. પરંતુ તમને જણાવી દઈએ કે આ … Read more

લગ્ન પછી કેમ વધી જાય છે સ્ત્રીઓનું વજન? આ છે કારણો

લગ્ન પહેલા દરેક સ્ત્રીઓ પોતાના શરીરનું ખૂબ જ ધ્યાન રાખે છે તેમ જ પોતાના શરીરને પાતળું રાખવાની કોશિશ કરે છે. જેનાથી ઘણીબધી સ્ત્રીઓ અવારનવાર કઈ નુસખાઓ કરતી રહે છે. પરંતુ તમે ઘણા કિસ્સાઓમાં જોયું હશે કે લગ્ન પછી સ્ત્રીઓનું વજન વધવા લાગે છે અને વજન વધ્યા પછી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ … Read more

સંઘર્ષ ~ કિંજલ સંઘવી

જેમને કોઈપણ શારિરીક તકલીફ હોય છે એમનો સંઘર્ષ નાનપણથી જ ચાલુ થઈ જાય છે સ્કૂલમાં એકલતાનો અનુભવ ને ભુલીને હિંમત રાખીને સ્કૂલમાં જઈને ભણવાનું કોલેજ માં તકલીફની હાંસી ઉડાડવાવાળા ને ગણકાર્યા વગર કોલેજથી ગ્રજ્યુએશન પુરુ કરવાનું પોસ્ટ ગ્રેજ્યુએશન માં ડોળા કાઢવાવાળા ને નજર અંદાજ કરીને ડીગ્રી મેળવવાની ઈન્ટરવ્યુ માં અપમાન કરવાવાળા નો ધીરજથી સામનો કરવાનો … Read more

સ્વર્ગ અને નરક માં શું ફેર છે? આ વાંચી લો એટલે સમજાય જશે

એક વખત એક ઘરડા માજી મૃત્યુ પામ્યા, તેથી યમરાજ તેને લેવા આવ્યા. માજીએ યમરાજને પૂછ્યું કે તમે મને સ્વર્ગ લઈ જશો કે નરકમાં? યમરાજે જવાબ આપ્યો કે બેમાંથી ક્યાંય પણ નહીં તમે તમારા જીવનકાળમાં ખૂબ જ સારાં કર્મ કર્યા હોવાથી હું તમને સીધો પ્રભુના ધામમાં લઈ જાવ છું. ત્યારે માજી યમરાજ સામે એક વિનંતી કરી … Read more

દૂધમાં માત્ર એક તુલસીનું પાન નાખીને આવા પાંચ અસાધ્ય રોગોનો નાશ કરી શકાય છે

આપણને બધાને દૂધના ફાયદા વિશે ખબર હશે. કદાચ કોઈ જ એવો હશે જે ના દુધ ના ફાયદા વિશે ખબર નહિ હોય, દૂધમાંથી કેલ્શિયમ મળી આવે છે જેના કારણે પણ દૂધ ઘણું પ્રખ્યાત છે તેમજ દૂધમાં જાતજાતની વસ્તુઓ ઉમેરીને પણ તેનું સેવન કરવાથી આપણી તબિયત સારી રહે છે, જેમકે દૂધમાં હળદર નાખીને પીવાથી ઘણાં ફાયદા છે.

વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

મેદસ્વિતા એ ખરેખર ગંભીર સમસ્યા છે, જેના કારણે ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જેમકે હોટલમાં દર્દની શક્યતા, વધારે પડતું બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને ન જાણે કેટ-કેટલી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જો તમે ડોક્ટર પાસે પણ જાઓ તો તેઓ પણ એ જ સલાહ આપશે કે પેલા તમારું વજન ઘટાડો. આજે આપણે એક એવો … Read more

આ 10 સુવાક્યો વાંચીને જીવનમાં ઉતારજો

જીવનમાં પ્રેરણા લેવી જરુરી છે, જેમ વાહન માં પેટ્રોલ ની જરુર છે તેમ જ સુવાક્યો તેમજ પ્રેરણાદાયક સ્ટોરીઓ આપણને જીવંત રાખે છે! તો વાંચો આજના ૧૦ સુવાક્યો… 1. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરશો તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. 2. સરળતા એ ધર્મનું બીજું સ્વરૂપ છે. 3. હું ક્યાંથી આવ્યો? … Read more