લતા મંગેશકરને “માં” કહીને બોલાવતા હતા બપ્પી લહેરી, તેમની સાથે નાનપણથી જ હતો ઊંડો સંબંધ

લતા મંગેશકરને “માં” કહીને બોલાવતા હતા બપ્પી લહેરી, તેમની સાથે નાનપણથી જ હતો ઊંડો સંબંધ

લોકોને ડિસ્કો અને રોક મ્યુઝિકનો સાચો અર્થ શીખવનાર સંગીતકાર બપ્પી લહેરીનું ગઈકાલે અવસાન થયું હતું. તેઓના જમાઈ એ આપેલા નિવેદન પ્રમાણે રાત્રે 11-12 વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે બપ્પી લહેરી 70ના દાયકામાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને તેમનો જાદુ 80ના દાયકા ના અંત સુધી સુધી ચાલ્યો હતો. આ સમયગાળા દરમિયાન…

આ નામ ધરાવતા લોકો નાની ઉંમરમાં જ સફળતા મેળવે છે, અને સમાજમાં પોતાનું નામ બનાવે છે, જાણો નામ નું લિસ્ટ

આ નામ ધરાવતા લોકો નાની ઉંમરમાં જ સફળતા મેળવે છે, અને સમાજમાં પોતાનું નામ બનાવે છે, જાણો નામ નું લિસ્ટ

નામનો આપણા જીવન સાથે ખુબ જ ઊંડો સંબંધ છે. નામ માત્ર વ્યક્તિની ઓળખ ને જ ઉજાગર કરતું નથી, પરંતુ તેના વ્યક્તિત્વ સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ ઉજાગર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અમુક અક્ષરો થી શરૂ થનારા નામ ધરાવનાર લોકો નાની ઉંમરમાં જ સફળ થઇ જતા હોય છે. આવા લોકોને ટૂંક સમયમાં અન્ય લોકો કરતા…

“ડિસ્કો કિંગ” બપ્પી દા ની દુનિયાને અલવિદા, એક દિવસ પહેલા જ હોસ્પિટલથી પાછા ફર્યા હતા…
|

“ડિસ્કો કિંગ” બપ્પી દા ની દુનિયાને અલવિદા, એક દિવસ પહેલા જ હોસ્પિટલથી પાછા ફર્યા હતા…

80 અને 90ના દાયકામાં ભારતમાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનાર સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી નું આજે મુંબઈની ક્રિટીકેર હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 69 વર્ષના હતા. ભારતમાં ડિસ્કો કિંગ તરીકે વ્યાપકપણે જાણીતા બપ્પી લહેરીનો જન્મ 1952માં પશ્ચિમ બંગાળના કલકત્તામાં શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરા ધરાવતા પરિવારમાં થયો હતો. તેણે 19 વર્ષની નાની ઉંમરે સંગીત નિર્દેશક તરીકે…

જ્યારે સૈફ અલી ખાનને બીજા સાથે કામ કરતી જોઈને ઇનસિક્યોર થઈ જતી હતી અમૃતા સિંઘ, એનું કારણ પોતે જ જણાવતા કહ્યું…

જ્યારે સૈફ અલી ખાનને બીજા સાથે કામ કરતી જોઈને ઇનસિક્યોર થઈ જતી હતી અમૃતા સિંઘ, એનું કારણ પોતે જ જણાવતા કહ્યું…

બોલીવુડમાં ઘણા એવા નામ છે જે દરેક લોકો ઓળખતા હશે એવું જ એક નામ ફિલ્મી દુનિયાની જાણીતી અભિનેત્રી અમૃતા સિંઘ નું છે જેને બેતાબ ફિલ્મ થી પોતાના કારકિર્દીમાં નવી ઊંચાઈઓ સર કરી હતી. જણાવી દઈએ કે આ અભિનેત્રીએ બોલિવૂડની ફિલ્મી દુનિયામાં ખુબ જ શાનદાર અભિનય કરીને લાખો ચાહકો પણ બનાવ્યા છે. તેનો અભિનય જ તેની…

આજથી ૧૦ વર્ષ સુધી આ ચાર રાશિના લોકો પર રહેશે કાલી માતાની વિશેષ કૃપા, જુઓ તમારી રાશિ લિસ્ટ માં છે કે નહીં

આજથી ૧૦ વર્ષ સુધી આ ચાર રાશિના લોકો પર રહેશે કાલી માતાની વિશેષ કૃપા, જુઓ તમારી રાશિ લિસ્ટ માં છે કે નહીં

મિત્રો આપણા માંથી બધા લોકો એ વાત જાણતા હશે કે માણસના જીવનમાં જે પણ કંઈ ઉતાર-ચડાવ આવી રહ્યા હોય છે તે બધા મુખ્યત્વે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માન્યતા મુખ્ય ગ્રહો ની સ્થિતિ પ્રમાણે આવતા હોય છે. એટલા માટે જ આપણે માણસ આપણા ભવિષ્યને લઈને ઘણી વખત ઉત્સુક રહેતા હોઈએ છીએ. તો ઘણી વખત આપણને ડર પણ લાગતો…

તમારા મતે વહુ ગામડાની વધારે સારી કે શહેરની? આ વાંચીને મજા પડી જશે

તમારા મતે વહુ ગામડાની વધારે સારી કે શહેરની? આ વાંચીને મજા પડી જશે

એક અત્યંત રમૂજભર્યો મેસેજ વાંચ્યો અને તમારા લોકો સાથે શેર કરવાનું મન થયું એટલે અહીં લખ્યો છે… છેલ્લે સુધી વાંચજો… મગન ના પિતા અને માતા વચ્ચે ઝઘડો થઈ ગયો કે તેઓનું એકમાત્ર સંતાન મગન ના લગ્ન કરાવવા છે તો ગામડા ની વહુ સારી કે પછી શહેરની વહુ. તેની માતા તો કાયમ કહેતી કે વહુ તો…

લગ્નમાં આવેલા સગા-સંબંધીઓએ પૂછ્યું, દહેજ માં શું મળ્યું છે? વરરાજો કંઈ બોલ્યો નહીં, પણ પરંતુ થોડા સમય પછી ઉભો થઈને…

લગ્નમાં આવેલા સગા-સંબંધીઓએ પૂછ્યું, દહેજ માં શું મળ્યું છે? વરરાજો કંઈ બોલ્યો નહીં, પણ પરંતુ થોડા સમય પછી ઉભો થઈને…

એક મિડલ ક્લાસ પરિવાર હતો, જેમાં માતા પિતા તેનો એક દીકરો અને દીકરાના દાદા-દાદી એમ કુલ મળીને પાંચ સભ્યો રહેતા હતા. દીકરાની ઉંમર 25 વર્ષની થઇ ચૂકી હતી, એટલે ઘરના બધા સભ્યો તેના માટે યુવતી જોવા લાગ્યા હતા અને એક સંબંધ સારો હતો ત્યારે દીકરાને લઈને યુવતી સાથે મેળવવામાં આવ્યો બંને એકબીજાને પસંદ કર્યા અને…

22 વર્ષો પછી આ રાશિ ઉપર શરૂ થવા જઈ રહી છે શનિની સાડાસાતી, જાણો કઈ રાશિ પર શરૂ થશે

22 વર્ષો પછી આ રાશિ ઉપર શરૂ થવા જઈ રહી છે શનિની સાડાસાતી, જાણો કઈ રાશિ પર શરૂ થશે

દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક શનિ ની સાડાસાતી નો સામનો કરવો જ પડે છે પરંતુ જણાવી દઈએ કે એવું જરૂરી નથી કે શનિદેવની શાળા સાથે કાયમ ખરાબ અસર અથવા ખરાબ સમાચાર લઈને જ આવે શનિની સાડાસાતી સારી પણ હોઈ શકે છે અને ખરાબ પણ. એ કઈ રીતે નક્કી કરવામાં આવે આના માટે શનિની…

2022માં માત્ર આ 4 રાશિના લોકો શનિની દશા થી રહેશે મુક્ત, જુઓ તમારી રાશિ છે કે નહીં

2022માં માત્ર આ 4 રાશિના લોકો શનિની દશા થી રહેશે મુક્ત, જુઓ તમારી રાશિ છે કે નહીં

શનિદેવ જ્યારે પણ રાશિ બદલે છે તો કોઈને કોઈ રાશિ ઉપર શનિની સાડાસાતી શરૂ થઈ જાય છે તો કોઈ રાશિ ઉપર શનિની ઢૈયા. શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે લગભગ અઢી વર્ષ જેટલો સમય લે છે 2022માં 29 એપ્રિલ ની તારીખે શનિ ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. આજ શનિ પોતાની સ્વરાશિ કુંભ માં…

એક માણસ રણમાં જતા જતા ભગવાન ને ફરિયાદ કરી રહ્યો હતો, થોડા સમય પછી એવો ચમત્કાર થયો કે તે…

એક માણસ રણમાં જતા જતા ભગવાન ને ફરિયાદ કરી રહ્યો હતો, થોડા સમય પછી એવો ચમત્કાર થયો કે તે…

એક માણસ રણ માંથી પસાર થઈ રહ્યો હતો, એ પસાર થતી વખતે એકલો જ ચાલી રહ્યો હતો થોડા સમય પછી તે કંટાળી ગયો એટલે બબડવા લાગ્યો કે ખરેખર આ કેવી બેકાર જગ્યા બનાવી છે, અહીં તો એક પણ હરિયાળી પણ નથી અને હરિયાળી હોય પણ કઈ રીતે શકે અહીં તો આજુબાજુ માં પાણી નું નામોનિશાન…