જેમાં રવિશંકર પ્રસાદ કે જેઓ કેન્દ્રીય મંત્રી છે તેને કહ્યું હતું કે, “કમોન રાહુલ ગાંધીજી! પહેલા દિગ્વિજયજી એ ઓસામા જી અને હાફિઝ સઈદ સાહેબ કહ્યું હતું, અને હવે તમે મસૂદ અજહર જી કહી રહ્યા છો. કોંગ્રેસ પાર્ટીને શું થયું છે?”
રાહુલ ગાંધી ના બયાન પછી ટ્વિટર ઉપર #RahulLovesTerrorists હેશ-ટેગ ટ્રેન્ડ થઈ ગયો હતો, અને આ હેશ-ટેગ પર આશરે ૭૫ હજારથી પણ વધુ ટ્વીટ થઈ હતી.
કોઈપણ આતંકી માટે આ પ્રકારના શબ્દો વપરાવા જોઈએ કે નહીં? તમારો અંગત અભિપ્રાય કમેન્ટમાં રજુ કરજો…
જુઓ વિડિયો-
So Rahul Gandhi refers to cold-blooded terrorist responsible for the death of 40 CRPF Jawans as “Masood Azhar Ji”. So much respect for Terrorists? #RahulLovesTerrorists pic.twitter.com/7utk2omJkv
— Sir Jadeja fan (@SirJadeja) March 11, 2019
પૃષ્ઠોઃ Previous page