લગ્નજીવનને સુખી કેમ બનાવવુ? પરિણીત લોકો એ અચૂક વાંચવું
છોકરા અને છોકરી ના લગ્ન થઈ ચૂક્યા હતા પરંતુ એ બન્ને વચ્ચે મનમેળ ન હતો. અર્થાત બંને વચ્ચે કોઈ પણ વાતમાં બનતું નહીં. કુંડળીમાં બધા ગુણ મેળવીને જ લગ્ન કરાવ્યા હતા પરંતુ લગ્નના એક વર્ષમાં જ માથાકૂટ શરૂ થઈ ગઈ હતી. પત્ની પોતાના સાસરા વાળાઓ ના એ અવગુણોનું પણ પોસ્ટ મોર્ટમ કરી નાખતી જેને બીજું…