જમીનને જોવા માટે એક પ્રસિદ્ધ વાસ્તુશાસ્ત્રીને બોલાવ્યા, પરંતુ આવીને જમીન જોયા પહેલા જ તેને કહ્યું ભાઈ મારે તમને એક વાત કરવી છે…
રમણીકભાઈ નો ધંધો ખૂબ જ ગતિ પકડી ચૂકેલો હતો. વર્ષો પહેલાં ગામડેથી આવ્યા ત્યારે તેની પાસે માત્ર 15 દિવસ રહેવા માટે પૈસા હતા જેમતેમ નોકરી શોધીને ઘણી જગ્યાએ નોકરી કરી પછી ધીમે ધીમે સમય વીતતા આગળ આવીને પોતાનો ધંધો ચાલુ કર્યો હતો. અને ધંધો ચાલુ કર્યા પછી પણ જાણે ભગવાનની મહેરબાની થઈ ગયો હોય તેમ…