દિવાળી પર જોવા મળે આ 4 જીવ તો થઈ જાઓ રાજી, જાણો શું કામ?

જો દિવાળીની રાત્રે બિલાડી ઘરમાં રાખેલ દુધ પી જાય તો તેને પણ શુભ સંકેત માનવામાં અાવે છે. આ સંકેત ખુશીઓ નો સંકેત છે અને માતા લક્ષ્મી તમારી ઉપર આખુ વર્ષ કૃપા વરસાવવાની છે.

આ સિવાય જો દિવાળીની રાત્રે તમે છછુંદર ને જોઈ લો તો તે શુભ સંકેત માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે દિવાળીની રાતે જોવા મળે તો તેનો મતલબ એવો થાય છે કે તમારે આર્થિક ખામી થતી નથી.

આ સિવાય પણ અમુક માન્યતાઓ છે જેમાં એવું પણ માનવામાં આવે છે કે દિવાળીની રાત્રીએ જો કોઈ સદસ્ય ગરોળી જોઈ જાય તો આ પણ એક આર્થિક વર્ષા નો સંકેત હોઈ શકે છે.

માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ માં “જય લક્ષ્મી માં” લખી દેજો અને આગળ શેર કરજો…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts