ચાણક્ય નીતિ: આવા 4 લોકો સાથે રહેવું મૃત્યુ સાથે રહેવા જેવુ છે, જાણો

જે મિત્ર ખોટો હોય તેની સાથે ક્યારેય રહેવું જોઈએ નહિ. ખોટો મિત્ર એટલે કે જે મિત્ર વારંવાર ખોટું બોલતો હોય તે. આવા લોકોની સાથે ન રહેવું જોઈએ કારણ કે ખોટું બોલવા વાળો મિત્ર પોતે પણ મુસીબતમાં ફસાઈ જાય છે અને સાથે સાથે લોકોને પણ ફસાવી દે છે. આથી જ ખોટા મિત્ર જોડે રહેવાનું થાય તો તમારે અપમાન નો સામનો પણ કરવો પડી શકે છે.

આચાર્ય ચાણક્ય મુજબ નોકર અને માલિક વચ્ચે સંબંધમાં હમેશા એક દૂરી હોવી જોઈએ. કારણકે ઘણી વખત અમુક નોકરને ખીજાવા થી તે તમારી સાથે વેર લઇ શકે છે. આથી આવા નોકરો ની સાથે રહેવું જોઈએ નહીં.

જો તમારા ઘરની આસપાસ ઝેરીલો સાપ હોય અથવા કોઈ સાપનો બીન હોય તો એની આજુબાજુ માં રહેવું જોઈએ નહીં. કારણકે આનાથી દુર્ઘટના ઘટી શકે છે અને સાથે પરિવારજનો પર અને ખાસ કરીને બાળકો પર ખતરો રહે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts