જો તમે પણ ROનું પાણી પીતા હોય તો, બધું કામ પડતું મૂકીને પહેલા આ વાંચી લેજો

જો તમે પણ ROનું પાણી પીતા હોય તો, બધું કામ પડતું મૂકીને પહેલા આ વાંચી લેજો

આજકાલ લગભગ દરેક ઘરમાં RO સિસ્ટમ (રિવર્સ ઓસ્મોસિસ) જોવા મળે છે. શુદ્ધ પીવાના પાણીની અમારી ઇચ્છામાં આપણે પાણી શુદ્ધિકરણની આ તકનીક અપનાવી છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વચ્છ અને શુદ્ધ હોવા છતાં ROનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખતરો બની શકે છે. હા, RO પાણી પીવાથી શરીરમાં વિટામિન B12 ની ઉણપ થઈ શકે…

શરીરની ઘણી બધી સમસ્યાઓ થતા પહેલા જ ખતમ થઈ જશે, સુતા પહેલા કરો આ કામ…

શરીરની ઘણી બધી સમસ્યાઓ થતા પહેલા જ ખતમ થઈ જશે, સુતા પહેલા કરો આ કામ…

માનવ શરીર માં નાભિ નું અલગ જ મહત્વ છે, એક 62 વર્ષ ના વડીલ ને અચાનક આંખ માં દેખાવાનું ઓછું થઈ ગયું ખાસ કરીને રાત્રે વધારે પડતી તકલીફ પડવા લાગી. ડોક્ટર ને બતાવતા તેને કહ્યું કે આખો તો બરાબર છે પણ આંખ ની અંદર રહેલી નસ સુકાઈ રહી છે જેથી તેમને આ તકલીફ જીવનભર રહેશે….

જો તમે ખરેખર સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોવ તો ડાયટિંગમાં આ 4 ભૂલો ન કરો, હમણાં જ જાણો
|

જો તમે ખરેખર સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોવ તો ડાયટિંગમાં આ 4 ભૂલો ન કરો, હમણાં જ જાણો

પરેજી પાળવી એ એક પડકારજનક અને નિરાશાજનક પ્રક્રિયા હોઈ શકે છે, ખાસ કરીને જો તમે જોઈતા પરિણામો મળી રહ્યાં નથી. ધૈર્ય રાખવું અને તમારા આહાર સાથે સુસંગત રહેવું મહત્વપૂર્ણ છે. તો સાથે સાથે કેટલીક સામાન્ય ભૂલો છે જે લોકો કરે છે જે તેમની પ્રગતિને અવરોધે છે. પરેજી પાળતી વખતે ટાળવા માટે અહીં કેટલીક ભૂલો છે:…

શું તમે પણ બ્રશ કર્યા પહેલા પાણી પી રહ્યા છો તો આ અચૂક વાંચી લો, ખુબ જ અગત્યની માહિતી છે

શું તમે પણ બ્રશ કર્યા પહેલા પાણી પી રહ્યા છો તો આ અચૂક વાંચી લો, ખુબ જ અગત્યની માહિતી છે

આપણે આપણા ઘરના વડીલો પાસેથી તો સાંભળતા હોઈએ છીએ કે સવારે ખાલી પેટ એટલે કે નરણા કોઠે પાણી પીવાથી શરીરમાં રહેલા દરેક ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. તેમજ હાઇડ્રેટ રહેવા માટે પાણી પીવું પણ ખૂબ જરૂરી છે આ વાત બધા લોકો જાણતા જ હોય છે. જરૂરિયાત કરતાં ઓછું પાણી પીવાથી પેટ અને ત્વચાની સમસ્યા…

જેઓને ડાયાબિટીસ હોય તેના માટે ખૂબ જ લાભદાયી છે આ ત્રણ પ્રકારની ચા, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર

જેઓને ડાયાબિટીસ હોય તેના માટે ખૂબ જ લાભદાયી છે આ ત્રણ પ્રકારની ચા, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર

મધુમેહ એટલે કે ડાયાબિટીસ થી લગભગ બધા લોકો જાણીતા હશે, આ એક એવી બીમારી છે જેમાં લાંબા સમય સુધી બ્લડમાં સુગરનું લેવલ વધેલું રહે છે જેના કારણે બીજી ઘણી તકલીફ દર્દીઓના થઈ શકે છે જેમ કે વારંવાર ટોયલેટ જવાનું તરસ ભૂખ વધારે પહેલા કરતા વધુ લાગવી. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અનુસાર ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં…

જો તમારામાં પણ હોય આ ચાર ખરાબ આદતો, તો આજે જ બદલી નાખો નહિતર આગળ જઈને…

જો તમારામાં પણ હોય આ ચાર ખરાબ આદતો, તો આજે જ બદલી નાખો નહિતર આગળ જઈને…

જિંદગીમાં વ્યક્તિ ઘણી વખત એવી ખરાબ ટેવ નો શિકાર થઈ જાય છે જે એક સમય પછી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ગંભીર સાબિત થઈ શકે છે. તો સમયસર આવી ખરાબ ટેવો નો સુધારો ન કરવામાં આવે તો પાછળ આપણને પસ્તાવા સિવાય કંઈ જ મળતું નથી,, કેમકે આવી આદતો આપણને ઘણી એવી બીમારીઓ નો શિકાર બનાવી શકે…

આ લોકોએ ભૂલથી પણ બદામ ન ખાવી જોઈએ, ફાયદાની જગ્યાએ કરી શકે છે નુકસાન

આ લોકોએ ભૂલથી પણ બદામ ન ખાવી જોઈએ, ફાયદાની જગ્યાએ કરી શકે છે નુકસાન

આપણામાંથી બધા લોકો જાણતા હશે કે બદામ ખાવાથી કેટલા ફાયદાઓ મળે છે. બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન ફેટ minerals તેમજ વિટામિન રહેલા હોય છે. પરંતુ જણાવી દઈએ કે અમુક લોકો જો બદામનું સેવન કરે તો એની તબિયત પર ખરાબ અસર પડી શકે છે. આજે આ લેખમાં અમે તમને જણાવાના છીએ કે કેવા લોકોએ બદામના સેવન કરવાની…

શિયાળામાં આ 4 ફળોનું સેવન કરવાથી કંટ્રોલમાં રહે છે શુગર લેવલ, ડાયાબિટીસના દર્દીઓએ અચૂક વાંચવું

શિયાળામાં આ 4 ફળોનું સેવન કરવાથી કંટ્રોલમાં રહે છે શુગર લેવલ, ડાયાબિટીસના દર્દીઓએ અચૂક વાંચવું

અત્યારના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. વર્લ્ડ ડાયાબિટિસ એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતમાં ડાયાબિટીસ માં સૌથી વધારે દર્દીઓ છે. અને આ ભારત માટે એક ચિંતાનો વિષય પણ કહી શકાય. સાથે સાથે વર્લ્ડ ડાયાબિટિસ એસોસિએશન અને એવી પણ આગાહી કરી છે કે 2045 સુધીમાં ડાયાબિટીસ ના દર્દીઓની સંખ્યા 69 કરોડ સુધી પહોંચી શકે છે….

કિડનીની સફાઈ માટેનો આ ઉપાય જાણવા જેવો છે, વાંચો અને વંચાવો

કિડનીની સફાઈ માટેનો આ ઉપાય જાણવા જેવો છે, વાંચો અને વંચાવો

પોતાની હેલ્થને લઈને જાગ્રુત બહુ ઓછા માણસો હોય છે. પરંતુ હકીકતમાં આપણે આપણી હેલ્થને લઈને જાગૃત બનવાની જરૂર છે. કારણકે ઘણી એવી વસ્તુઓ આપણે ખાઈએ છીએ જે શરીરને નુકસાનકારક હોય છે. પરંતુ આપણને તેની જાણકારી હોતી નથી. સ્વાસ્થ્યના લાભો માટે કોથમીર નું જ્યુસ એક સારો વિકલ્પ છે, કોથમીર ના પાંદડા હોય છે તો નાના પરંતુ…

આ 7 વસ્તુઓ જમ્યા પછી ક્યારેય ન કરતા, માહિતી અગત્યની છે જાણીને શેર કરજો.

આ 7 વસ્તુઓ જમ્યા પછી ક્યારેય ન કરતા, માહિતી અગત્યની છે જાણીને શેર કરજો.

શું તમે જાણો છો કે અમુક એવી સામાન્ય બાબતો છે જે આપણે જમ્યા પછી કરતા હોઈએ છીએ તે અમુક સમય પછી તમારી તબિયત ને અસર કરી શકે છે? આપણા જે વાત કરવાના છીએ એવી વસ્તુઓ વિશે જે ક્યારેય તમારે ભોજન લીધા પછી કરવી ન જોઈએ. ઠંડું પાણી જમ્યા પછી તરત ઠંડું પાણી પીવાનું ટાળવું જોઈએ….