આજે મહાશિવરાત્રિના દિવસે અચૂક કરો આ સ્તોત્ર, પૂરી થશે બધી મનોકામનાઓ

આ છે પંચાક્ષર સ્તોત્ર:

ધાર્મિક માન્યતા પ્રમાણે જોવા જઈએ તો સાચા મનથી તેમજ શ્રદ્ધાપૂર્વક આ પાઠ કરવામાં આવે તો ભોળાનાથ પ્રસન્ન થાય છે અને આ જાપ કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે. વ્યક્તિનો ભય પણ દૂર થાય છે. એટલું જ નહીં પરંતુ આનાથી અકાળ મૃત્યુથી પણ બચી શકાય છે અને આ શક્તિશાળી સ્તોત્ર નો પાઠ કરવાથી કાલસર્પ દોષની અસર પણ દૂર થઇ શકે છે.

એવું માનવામાં આવે છે કે શિવ પંચાક્ષર સ્તોત્ર નો પાઠ કરતી વખતે કપૂર તેમજ અત્તરનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.

જો તમે પણ ભગવાન શિવના ભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ અચૂક લખજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts