આ છે પંચાક્ષર સ્તોત્ર:
ધાર્મિક માન્યતા પ્રમાણે જોવા જઈએ તો સાચા મનથી તેમજ શ્રદ્ધાપૂર્વક આ પાઠ કરવામાં આવે તો ભોળાનાથ પ્રસન્ન થાય છે અને આ જાપ કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે. વ્યક્તિનો ભય પણ દૂર થાય છે. એટલું જ નહીં પરંતુ આનાથી અકાળ મૃત્યુથી પણ બચી શકાય છે અને આ શક્તિશાળી સ્તોત્ર નો પાઠ કરવાથી કાલસર્પ દોષની અસર પણ દૂર થઇ શકે છે.