એર સ્ટ્રાઈક ઉપર વાયુસેનાના ચીફ એ કર્યા ખુલાસા, જાણો શું કહ્યું

આ સિવાય તેને એક કલેરિફિકેશન આપતા કહ્યું હતું કે ભારત પાસે ઘણા અત્યાધુનિક લડાકુ વિમાનો છે, જેમાં પહેલું એ પ્લાન્ડ ઓપરેશન હતું, જેમાં કોઈ MIG21 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો નહીં, પરંતુ જ્યારે તમારા વિરોધીઓ તમારી ઉપર Strike કરે ત્યારે આપણે પાસે હાજર રહેલું દરેક લડાકુ વિમાન તેની સાથે લડવા માટે જાય છે, એ પછી ચાહે ગમે તે વિમાન હોય. આ સિવાય પણ એને કહ્યું હતું કે આપણી પાસે રહેલા દરેક એરક્રાફ્ટ દુશ્મન દેશ સાથે લડવા માટે કેપેબલ છે.

Image for Representation Only

આ સિવાય તેને જ્યારે સરહદ ઉપર ની હાલની પરિસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેને ટિપ્પણી કરી કે હાલ ની પરિસ્થિતિ વિશે હું કંઈ કમેન્ટ કરીશ નહિ, કારણ કે હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

આવી પોસ્ટ દરરોજ મેળવવા માટે આપણા ફેસબુક પેજ ને લાઈક કરજો.

અવનવા જોક્સ, પ્રેરણાદાયક સુવિચાર, ભારત અને દુનિયાનો ભવ્ય ઈતિહાસ વગેરે માટે વધુ જાણવા તમે આપણું ફેસબુક ગ્રુપ પણ જોઈન કરી શકો છો, ગ્રુપ માં જોઈન થવા માટે અહિં ક્લિક કરો.

Cover Image Source: Twitter/ANI

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts