ખૂબ જ જલ્દી ચમકવાનું છે આ 4 રાશિના લોકો નું ભાગ્ય, સૂર્યના રાશિ પરિવર્તનથી થશે ધનવર્ષા

કોઈપણ ગ્રહની રાશિમાં ફેરફાર અથવા ગ્રહોની સ્થિતિમાં થોડો પણ ફેરફાર વ્યક્તિની કુંડળીને અસર કરે છે. ગ્રહ પરિવર્તનની અસર વ્યક્તિના જીવન પર શુભ અને અશુભ એમ બંને પરિણામ લાવી શકે છે….

રાશિફળ 5 માર્ચ: આજે શનિવારે આ રાશિઓ પર બજરંગબલીની કૃપા વરસશે, થશે આર્થિક લાભ

મેષ – તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. માનસિક સ્ટ્રેસ ના થાય તેનું ધ્યાન રાખવું. વેપાર-ધંધામાં સુધારો જણાય. વેપારમાં સુધારો થશે. પ્રશાસન તરફથી મદદ મળશે. પરિવર્તનનો યોગ પણ બની રહ્યો છે. આશા…

આજે મહાશિવરાત્રિના દિવસે અચૂક કરો આ સ્તોત્ર, પૂરી થશે બધી મનોકામનાઓ

આજે મહાશિવરા ત્રિપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવે તેમની માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારી હતી. એટલું જ નહીં પરંતુ આ દિવસે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પણ પ્રગટ…

આજે શનિવારે બજરંગ બલીની કૃપાથી સૂર્યની જેમ ચમકશે આ 4 રાશિઓનું નસીબ, જાણો તમારી રાશિ

મેષ – માનસિક અશાંતિ જણાય. પરિવારજનોના સ્વાસ્થ્યની સમસ્યા હોય તો તેમાં સુધારો થશે. વેપારમાં તમને મિત્રોનો સહયોગ મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આત્મવિશ્વાસ વધારેલો રાખવો. ધાર્મિક કાર્યો તરફ આગળ…

આખા વર્ષમાં એક મહાશિવરાત્રિ ના દિવસે જ ખુલે છે ભોળાનાથનું આ ચમત્કારિક મંદિર, મનોકામના પૂર્ણ થયા પછી કરવું પડે છે આ કામ…

ભારત દેશમાં મહાદેવ એટલે કે ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. અને આ મંદિરોમાં લાખો ભક્તો દર્શન માટે મુલાકાત લેતા હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો ભક્તો આ મંદિરોની મુલાકાત…

મહાશિવરાત્રી પર આ 4 રાશિઓનું બદલશે ભાગ્ય, જાણો ભગવાન શિવ કઈ રાશિને આપશે વિશેષ આશીર્વાદ

ભગવાન શિવની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ મહાશિવરાત્રી છે અને આ વર્ષે તે 1 માર્ચે મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા તમામ ધાર્મિક પરંપરાઓ સાથે કરવામાં આવે છે. મનોકામનાઓ પૂર્ણ…

ઘરના મંદિરમાં ભૂલથી પણ નહીં રાખતા આ 4 દેવતાઓની મૂર્તિઓ

આપણે લગભગ બધા લોકો નાનપણથી જ આપણા ધર્મ અનુસાર પૂજા પાઠ કરતા હોઈએ છીએ, અને લગભગ દરેક લોકોના ઘરમાં ભગવાનની પૂજા કરવા માટે પૂજાનું સ્થાન જરૂર હોય છે અથવા મંદિર…

શિલ્પા શેટ્ટીના પહેલા બાળકે દુનિયાને અલવિદા કહ્યું, શોકમાં ગરકાવ થયો આખો કુન્દ્રા પરિવાર

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે અવારનવાર શેર કરતી રહે છે. જે તેના ચાહકોને પણ ખૂબ પસંદ છે….

લતા મંગેશકરને “માં” કહીને બોલાવતા હતા બપ્પી લહેરી, તેમની સાથે નાનપણથી જ હતો ઊંડો સંબંધ

લોકોને ડિસ્કો અને રોક મ્યુઝિકનો સાચો અર્થ શીખવનાર સંગીતકાર બપ્પી લહેરીનું ગઈકાલે અવસાન થયું હતું. તેઓના જમાઈ એ આપેલા નિવેદન પ્રમાણે રાત્રે 11-12 વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. જણાવી…

આ નામ ધરાવતા લોકો નાની ઉંમરમાં જ સફળતા મેળવે છે, અને સમાજમાં પોતાનું નામ બનાવે છે, જાણો નામ નું લિસ્ટ

નામનો આપણા જીવન સાથે ખુબ જ ઊંડો સંબંધ છે. નામ માત્ર વ્યક્તિની ઓળખ ને જ ઉજાગર કરતું નથી, પરંતુ તેના વ્યક્તિત્વ સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ ઉજાગર કરે છે. જ્યોતિષ…