38 ની ઉમર, બે લગ્ન, છતાં પણ દેખાય છે પહેલાં જેવી જ હોટ, જુઓ તસવીરો

ટીવી અને ફિલ્મી જગતમાં શ્વેતા તિવારી એક જાણીતું નામ છે. ખાસ કરીને ટીવી ની વાત કરીએ તો લગભગ દરેકના ઘરમાં આ ચહેરો ઓળખાતો હશે. કારણકે શ્વેતાએ ટીવીમાં આ શોમાં કામ…

ભારતમાં કરોડો રૂપિયા કમાઈ ચૂક્યા છે આ પાકિસ્તાની કલાકારો, હવે બોલિવૂડમાં એન્ટ્રી પણ બંધ

છેલ્લા થોડા દિવસોમાં હુમલા પછી એક પછી એક પાકિસ્તાન વિરુદ્ધ પગલાં ભરાઇ રહ્યા છે. અને પાકિસ્તાન દેશ આખી દુનિયામાં ધીમે ધીમે ઉઘાડો પડી રહ્યો છે. એટલું જ નહીં બોલિવૂડમાં પણ…

ઇન્ડિયન આર્મી ના પરિવારમાંથી આવે છે આ 7 બોલિવૂડ અભિનેત્રીઓ, નંબર 5 ના પિતા થઇ ગયા હતા હુમલામાં શહીદ

પુલવામામા થયેલ આતંકી હુમલાને દેશના દરેક નાગરિક સહિત રાજનૈતિક હસ્તીઓ, બૉલીવુડ તેમજ દરેક પ્રકારની સેલિબ્રિટીઓએ વખોડી કાઢ્યો છે. અને આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય એવી પણ પ્રધાન મંત્રીએ સાંત્વના…

શનિદેવ ને શાંત કરવા માટે અચૂક અપનાવો આ રામબાણ ઉપાય, દુઃખો થી મળશે રાહત

શાસ્ત્રો અનુસાર શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર જ તેનું ફળ આપે છે, એટલે કે જેવા વ્યક્તિના કર્મ હોય છે શનિદેવ તેને અનુસરીને…

આ વખતે IPL ઓપનિંગમાં નહિ થાય ધમાકેદાર સેલિબ્રેશન, કારણ જાણીને તમે પણ કહેશો ઠીક કર્યું

14 ફેબ્રુઆરીએ થયેલા હુમલા પછી આખો દેશ આક્રોશમાં છે. અને સાથે-સાથે શહીદો ના પરિવાર ના પણ હજી આંસુ સુકાયા નથી. દરેક લોકો પોતાની રીતે આ હુમલાના નુકસાનને ભરપાઇ કરવા માટે…

પૂજારાએ 20-20 મેચમાં ફટકારી દીધી સદી, સાથે આ રેકોર્ડ પોતાના નામે કર્યો

ગઈ કાલે એટલે કે 21 ફેબ્રુઆરીના દિવસે સૈયદ મુસ્તાક અલી T20ટૂર્નામેન્ટ શરૂ થઈ છે. જેમાં પહેલા જ દિવસે લગભગ ૧૭ જેટલા મેચ રમવા માં આવ્યા, જેમાં ઘણા રેકોર્ડ બન્યા. અને…

પુલવામા હુમલા પછી રવીના ટંડન નો મોટો ફેસલો, શહીદ જવાનોના બાળકો નો ભણવાનો ખર્ચ ઉઠાવશે

ગયા ગુરુવારે 14 ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી આખો દેશ શોક તો મનાવી રહ્યો હતો પરંતુ આખો દેશ દુશ્મન દેશ સામે આક્રોશ…

કેટલું કંગાળ છે પાકિસ્તાન? ભારત સાથે યુદ્ધ કરવા સક્ષમ છે? જાણો આંકડા સાથે

પાકિસ્તાન ની હાલત અત્યારે કંગાળ જેવી છે એ તો બધાને ખબર છે. પરંતુ ૧૯ ફેબ્રુઆરીએ પાકિસ્તાને સ્તબ્ધ થઈ જાય એવો દાવો કર્યો કે ભારતમાં જેમ રિઝર્વ બેન્ક છે એ રીતે…

આ બોલીવુડ સિતારાઓએ મદદ કરીને પાઠવી શહીદોને શ્રદ્ધાંજલિ, જાણો કોણે ડોનેટ કર્યા કેટલા રૂપિયા

ગયા ગુરુવારે, 14 ફેબ્રુઆરી એ થયેલા આતંકી હુમલા મા આરપીએફના 40 થી વધુ જવાનો શહીદ થઈ ગયા હતા. અને હુમલા પછી પણ આ આંકડો 45 એ પહોંચ્યો હતો. આ સુસાઇડ…

પાકિસ્તાન વિરુદ્ધ બીજું એક મોટું પગલું, ત્રણ નદીના પાણીને રોકવામાં આવશે

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ઘણા પગલાં ભરી ચૂક્યા છે. જેમાં મુખ્યત્વે વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી છે, અને એ પણ સામાન્ય નહિ પરંતુ ૨૦૦ ટકા…