ઇન્ડિયન આર્મી પર બનેલી આ ફિલ્મો જે આજે પણ કરે છે લોકોના દિલમાં રાજ

ભારત એક એવો દેશ છે જેની લોકશાહી ની ચર્ચા આખા વિશ્વમાં થાય છે. ભારત એક લોકશાહી દેશ ની સાથે બીજી અનેક રીતે ચડિયાતો દેશ છે. અને વિશ્વભરમાં ભારત ના વખાણ…

બોલિવૂડમાં ખતમ થઈ ગઈ હવે આ પાંચ પાકિસ્તાનીઓની કારકિર્દી

૧૪ ફેબ્રુઆરીએ થયેલા હુમલા પછી ભારતની જનતામાં એક અલગ પ્રકારનો જ આક્રોશ નજરે આવી રહ્યો છે. અને દેશ માટે દરેક લોકો કંઈક કરી છૂટવા તૈયાર થઈ ચૂક્યા છે. દરેક ભારતીય…

જ્યારે ઇઝરાયેલે કરી હતી આતંકવાદીઓ પર એર સ્ટ્રાઈક! આખી દુનિયાને હજુ યાદ છે ‘રેથ ઓફ ગોડ’

ઇઝરાયેલ દેશનું નામ તમે સાંભળ્યું હશે, જો આ દેશ વિશે વાત કરવા જઈએ તો કલાકોના કલાકો પણ ટૂંકી પડે. ભારત પ્રત્યે ઇઝરાયેલના સંબંધો પણ સારા છે. આજે આપણે ઈઝરાયલની એક…

ભારત સામે દુશ્મની ની અસર, પાકિસ્તાનમાં ટામેટાના ભાવ 180રૂપિયા/કિલો

પુલવામામાં થયેલા હુમલા પછી દેશભરમાં દુઃખની સાથે આક્રોશ નો માહોલ યથાવત છે. અને આની અસર બંને દેશના વ્યવસાયિક સંબંધોને પણ દેખાઈ છે. જેમાં ખાસ કરીને પાકિસ્તાનથી આયાત મા custom duty…

શહીદ મેજર ની પત્ની એ તાબુત ચૂમીને કહ્યું I Love You, પછી સલામ કરીને આપી અંતિમ વિદાય

પુલવમામાં થયેલ હુમલા પછી આખો દેશ દુઃખ અને આક્રોશમાં છે, આ હુમલાના માસ્ટરમાઈન્ડ ને પણ ઠાર મરાયો છે, આ સમાચાર મળતા જ લોકોને લાગ્યું હતું કે બદલા નો સમય શરુ…

ભારત અને પાકિસ્તાનની આર્મીમાં શું તફાવત છે? જાણો આંકડા સાથે

કોઈપણ દેશની મજબૂતી નક્કી કરવી હોય તો તેના આર્મી ની ફોજ તેમજ તેની પાસે રહેલા હથિયારોનો કાફલો વગેરે પરથી અંદાજ લગાવી શકાય કે દેશ કોઈ નો સામનો કરવા માટે કેટલો…

લગ્નના 18 દિવસ પહેલા થયેલા શહીદ ને અંતિમ વિદાય આપવા માટે જોડાયા હજારો લોકો

૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા પછી દરેક લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે ત્યારે દરેક લોકોનો દુશ્મન પ્રત્યેનો આક્રોશ પણ વધતો જાય છે. અને આ હુમલાના એક દિવસ પછી…

અજય દેવગણ નું એલાન: પાકિસ્તાનમાં નહીં રિલીઝ થાય ફિલ્મ “ટોટલ ધમાલ”

પુલવામામાં થયેલા હુમલા પછી દેશના દરેક માણસ ના હૃદય ની હાલત સરખા જેવી છે,એક તરફ રદય દુઃખ પણ અનુભવે છે તો બીજી બાજુ આક્રોશ પણ છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં…

પુલવામા હુમલાનો લેવાયો બદલો: એન્કાઉન્ટરમાં ઠાર મરાયો માસ્ટર માઇન્ડ

પુલવામામાં થયેલા હુમલાને હજુ પાંચ દિવસ પણ પૂરા નથી થયા. ત્યાં જ શનિવારે મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. અને આ મેજર ના લગ્ન હમણાં જ ૧૮ દિવસમાં થવાના હતા….

શહીદ મેજર ના ઘરે પહોંચ્યા UP CM યોગી ના પિતા, કહ્યું- મિસાઇલોથી મિટાવી નાખો પાકિસ્તાન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ શહીદ થયેલા મેજર ચિત્રેશ બિષ્ટ ના ઘરે પહોંચ્યા હતા. ત્યા તેઓએ મેજર ના પિતા ને દિલાસો આપ્યો હતો. મુલાકાત પછી આનંદ સિંહ…