ડાયાબિટીસના દર્દી આ 4 ફળ નું સેવન કરે તો નથી વધતું શુગર લેવલ

ડાયાબિટીસ બીમારીનું તમે નામ સાંભળ્યું હશે, ખાસ કરી ને આજ કાલની વાત કરીએ તો ડાયાબિટીસ બીમારી ઘણાને જોવા મળે છે. અને આ બીમારી તેજીથી ફેલાઈ પણ રહી છે કારણકે આપણા…

વાસ્તુ: આ છે એ 5 વાતો જેના કારણે થઈ શકે છે પૈસાનું નુકશાન

લગભગ આપણા દરેકના વડીલો વાસ્તુમાં માનતા હશે.જ્યારે પણ આપણે નવું ઘર લેવું હોય ત્યારે પહેલા તેનું વાસ્તુ તપાસીએ છીએ, તો ઘરમાં વાસ્તુદોષ જાણવા મળે તો આપણે ઘર લેતા પહેલા વિચાર…

બજારમાં મળતી ઉધરસની સીરપ કરતા અનેકગણું પ્રભાવશાળી છે આ ડ્રીંક

જ્યારે પણ આપણે વાઇરલ ઇન્ફેક્શનનો શિકાર બન્યા અથવા આપણને તાવ શરદી ઉધરસ કે કંઈ થાય ત્યારે આપણે તરત કોઈ દવા અથવા સીરપ લઈ લઈએ છીએ. જેનાથી આપણને ફેર પણ પડી…

2 મિનીટ લાગશે પણ વાંચવાનું ચુકતા નહીં

દરેકની જિંદગીમાં સારી અને ખરાબ ઘટનાઓ ઘટતી રહે છે. ક્યારેક આપણો સામનો નેગેટિવ ભરી વસ્તુઓ જોડે એટલે કે નકારાત્મક વસ્તુઓ જોડે થાય છે તો ક્યારેક સકારાત્મક વસ્તુઓ જોડે આપણો સામનો…

શરીરના આ અંગો ઉપર ગરોળી પડે, ત્યારે પડે છે આવા પ્રભાવ, જાણો

ભારતમાં અમુક વસ્તુઓ તેમજ જીવ જંતુ અથવા જાનવરોને લઈને ઘણી બધી એવી માન્યતાઓ છે કે આ જાનવર સામો મળે તો લાભ થાય છે વગેરે વગેરે. આમ તો જોકે આખી દુનિયામાં…

સ્વર્ગીય અટલજી પ્રમાણે આવું હોવું જોઈએ ઘરનું વાસ્તુ

આ સ્વર્ગીય અટલજીએ લખેલી કવિતા નું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે. આથી પ્રાસ ન મળે તો પણ છેલ્લે સુધી વાંચજો… ઘણું જાણવાનું છે!   ઘર ચાહે ગમે તેવું હોય, પણ તેના…

આ સ્ટોરી વાંચી જીવનમાં ઉતારી લો, પછી કોઈની તાકાત નથી તમને સફળ થતાં રોકી શકે

એક વખત એક ભિખારી હતો. એ ભિખારી કોઈપણ ટ્રેનમાં બેસી જઈને મુસાફરો પાસેથી ભીખ માંગતો. અમુક લોકો તેને ભીખ આપતા તો અમુક લોકો તેને ભીખ ન આપતા. ક્યારેક આ ભિખારી…

પ્રધાનમંત્રી એ “આમ લોકો” સાથે કરી મેટ્રો માં મુસાફરી, લોકોએ લીધી ભરપુર સેલ્ફીઓ

દિલ્હી મેટ્રોમાં આની પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સફર કરી ચુક્યા છે, અને હાલમાં જ પાછી તેઓએ સફર કરી હતી. નરેન્દ્ર મોદી એ ગુરુવારે ટ્રેન માં મુસાફરી કરી હતી. તેમને…

આ સ્ટોરી આખી જીંદગી યાદ રાખજો પછી જુઓ તમને સફળતા પામતા કોણ રોકે છે

એક ગામડું હતું. જેમાં આશરે પાંચ હજાર લોકો રહેતા હશે એ ગામડામાં એક સાધુ પણ રહેતા હતા આ સાધુ મોટાભાગે તપસ્યામાં જ બેસી રહેતા. પરંતુ ક્યારેક ક્યારેક તો તપસ્યા માંથી…

ભુલથી પણ જમ્યા પછી ન કરતા આ 6 કામ, નહીં તો પાછળથી પછતાસો

આજકાલની આપણી આદતને લીધે આપણે બીમારીનો ભોગ બનતા હોઈએ છીએ અને અમુક આદતોને સુધારવી જોઈએ. અમુક આદતોને કારણે આપણે રોગોનો શિકાર થઇ જઈએ છીએ જેને અટકાવવા તેમજ અગમચેતી રાખવા માટે…