પાઈલોટના પરિવારને જોઈને ફ્લાઈટમાં બધા એ આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન, જુઓ વિડિયો

પાકિસ્તાનના આતંકી કેમ્પોમાં કરેલી કાર્યવાહીથી પાકિસ્તાને સીમાનું ઉલ્લંઘન કરીને આપણી સરહદ માં પાકના લડાકુ વિમાનો ઘૂસી ગયા હતા, જેની જવાબી કાર્યવાહીમાં ઇન્ડિયન એર ફોર્સ તુરંત કાર્યવાહી કરીને તેને પાછા ભગાડી…

રઈસ ની શાહરુખની અભિનેત્રીએ કહ્યું પાકિસ્તાન જિંદાબાદ, પછી ગોપી વહુએ આપ્યો મુહતોડ જવાબ

પુલવામા આતંકી હુમલો થયા પછી જ્યારે વાયુસેનાએ તેનો બદલો લઈને પાકિસ્તાનમાં ઘૂસીને ત્રણ જગ્યા પર એર strike કરીને શાળા 300 જેટલા આતંકીઓ ને મારી નાખ્યા હતા. આ એર સ્ટાઇલ કર્યા…

એર સ્ટ્રાઈક થી ફફડેલા પાકિસ્તાને બૉલીવુડ સામે ભર્યું આ પગલું

જમ્મુ કશ્મીર માં થયેલા હુમલા પછી ભારત એ પોતાની જવાબી કાર્યવાહી માં પુરા જોશ સાથે નોન મિલિટ્રી એક્શન કરીને આતંકવાદીના કેમ્પને ઉડાવી દીધા હતા. આ એક્શન માં તેના ૩૦૦ થી…

સર્જીકલ સ્ટ્રાઈક 2.0 ની આખી રાત જાગતા હતા પ્રધાનમંત્રી મોદી, હવાઈ હુમલાની કરી રહ્યા હતા મોનિટરિંગ

જમ્મુ-કાશ્મીર ના પૂલવામામાં થયેલા હુમલા પછી ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદીઓના ઠેકાણાં ને નષ્ટ કરી નાખ્યા હતા. ભારતીય વાયુ સેના દ્વારા મંગળવારે વહેલી સવારે 3.30 વાગ્યા 12 જેટલા લડાકુ…

પાકિસ્તાનને મોંઘી પડી એલ.ઓ.સી પર કરેલી નાપાક હરકત, ભારતે તબાહ કરી નાખી 5 ચોકીઓ

પાકિસ્તાન અને POK મા ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલ એર strike પછી એલઓસી પર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને સતત ગોળીબાર કરવામાં આવી હતી. અને…

Breaking: અત્યારની પરિસ્થિતિને જોતા ભારત પાકિસ્તાનની સીમા પર આવેલા એરપોર્ટ ના ઓપરેશન બંધ

*Update: Most of Airports in India now started operating normally. પુલવામામાં થયેલા હુમલા પછી પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી જરૂરી હતી. જે ગઈ કાલે એટલે કે 26 તારીખે વહેલી સવારે કરેલી નોન…

પાકિસ્તાનનું ફાઈટર જેટ ભારતીય સીમામાં ઘૂસી ગયું, ઇન્ડિયન એર ફોર્સ પીછો કરીને ઉડાવી દીધું

ભૂલવા હુમલા પછી ભારતે જવાબી કાર્યવાહી માટે નોન મિલિટરી એકશન લઈને એર strike કરી હતી જેમાં આશરે સાડા ત્રણસો જેટલા આતંકવાદીઓને મારી નાખ્યા હતા. અને આ strike ના ભારતભરમાં વખાણ…

શું કહે છે બોલિવૂડ એર સ્ટ્રાઇક વિશે? જાણીને જોશ વધી જશે

પુલવામામાં આતંકી હુમલા પછી જવાબી કાર્યવાહીમાં ભારતે નોન મિલિટરી એકશન દ્વારા એલ.ઓ.સી ની પેલે પાર જઈને 1000 કિલો બોમ્બ વર્ષ આવ્યા હતા, જેમાં આતંકી સંગઠન ના કેમ્પોનો સફાયો કરી નાખ્યો…

ભારતીય સેનામાં ભરતી થશે શહીદ મેજર ની પત્ની, કહ્યું હું તેનો યુનિફોર્મ પહેરીશ

પુલવામામાં થયેલા હુમલા પછી આશરે ૪૫ જેટલા જવાનો થોડા જ દિવસોમાં શહીદ થઈ ગયા હતા. અને શહીદોને શ્રદ્ધાંજલિ આખા દેશે ભાવપૂર્ણ આપી હતી. લોકોની દેશભક્તિ તો જાગી જ હતી પરંતુ…

Breaking: 1000 કિલો બોમ્બ વરસાવ્યા પછી હજુ એક સફળતા, પાકિસ્તાની ડ્રોન ને કચ્છમાં ઉડાવી દીધું

આતંકીઓ દ્વારા પુલવામામાં કરેલા હુમલા પછી આખો દેશ પાકિસ્તાન સામે બદલો ઇચ્છતો હતો. અને પ્રધાનમંત્રીએ આખા દેશની જનતાને સંબોધન આપતી વખતે પણ કહ્યું હતું કે, બદલો જરૂર લેવામાં આવશે. પરંતુ…