દિયા મિર્ઝાએ કર્યો ખુલાસો, પતિથી અલગ થવાનું કારણ કોઈ મહિલા નહીં પરંતુ…

દિયા મિર્ઝા બોલિવૂડની અભિનેત્રી છે. અને તેને બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ પણ કરેલું છે, તે તેના ચાહકો વચ્ચે અત્યંત લોકપ્રિય અભિનેત્રી છે. પરંતુ હાલમાં કે અભિનેત્રી ખબરોમાં છે કારણકે હાલમાં જ ખબર આવ્યા છે કે તે અને તેના પતિ બંને 11 વર્ષના સંબંધ પછી એકબીજાની સહમતિ સાથે અલગ થઇ ગયા છે.

દિયા મિર્ઝા હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સંજુ માં પણ જોવા મળી હતી. જેમાં તેને સંજય દત્તની પત્ની નો રોલ નિભાવ્યો હતો. જણાવી દઈએ કે દિયા મિર્ઝા બોલિવૂડમાં પહેલેથી જ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, પરંતુ હાલમાં તે સમાચારોમાં એટલે આવી હતી કે તે અને તેના પતિ એકબીજાથી અલગ થઈ ગયા છે.

જોકે એના અલગ થવાના કારણમાં કનિકા ધિલોનનું નામ પણ વચ્ચે આવ્યું હતું. જેઓ પોતે એક સ્ક્રીન રાઇટર છે. જોકે આ એક અફવા ની જેમ ફેલાઈ હતી, પરંતુ દિયા મિર્ઝા આ બધી અફવાઓને ચુપ કરી નાખી છે કારણકે તેને સોશિયલ મીડિયા પર એટલે કે ટ્વીટર પર એકસાથે ત્રણ ટ્વિટ કરી હતી જેમાં ચોખ્ખેચોખ્ખું તેના સંબંધ વિશે જણાવી દીધું હતું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!