દિયા મિર્ઝાએ કર્યો ખુલાસો, પતિથી અલગ થવાનું કારણ કોઈ મહિલા નહીં પરંતુ…

અભિનેત્રીએ પોતાની પહેલી ટ્વિટમાં જણાવ્યું હતું કે એ સ્પષ્ટ કરવું અને કોઈપણ જાતની અફવાઓ અને અટકળો અને દૂર કરવું જરૂરી છે જે મીડિયાના એક નિશ્ચિત વર્ગ મારા અને સાહિલ ના સંબંધને લઈને ફેલાવી રહ્યા છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અહીં મીડિયાનું જવાબદારી વગર નું સ્થળ અને રવૈયો જોવામાં આવ્યો છે.

આ ટ્વીટ પછી તરત જ તેને બીજી ટ્વિટ કરી હતી એમાં જણાવ્યું હતું કે આનાથી પણ વધારે દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે અમારા સહયોગી નું નામ મીડિયા કલંકિત અને બદનામ કરી રહી છે. એક સ્ત્રી હોવાને લીધે હું આના સપોર્ટમાં ક્યારે ઉભી રહીશ નહીં કે બીજી મહિલાનું નામ ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવે કે જવાબદારીપૂર્વક તેનો ઉપયોગ કરવામાં આવે.

અને આ ટ્વીટ તુરંત જ તેને ત્રીજી ટ્વિટ પણ કરી હતી કે કથિત રિપોર્ટમાં કોઈપણ સત્યતા છે નહીં, કોઈપણ ત્રીજો વ્યક્તિ મારા અને સાહિલ ના અલગ થવાનું કારણ નથી. અમે મીડિયાને અનુરોધ કર્યો છે કે આના વિષે થોડી ગોપનીયતા જાળવી રાખે. આશા રાખું છું કે તે આનું સન્માન કરશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts