|

શું તમે પણ ડ્રાયફ્રુટ્સ નું આ રીતે સેવન કરી રહ્યા છો? તો તેના કોઈ ફાયદા નથી

બદામના તેલથી નાના બાળકોને માલિશ કરીએ તો તે ખૂબ લાભદાયી છે.

બદામમાં મોનોસેચ્યુરેટેડ ફેટ આવે છે. જે આપણા શરીરમાં ભુખ ને રોકવા માટે કારગર સાબિત થઈ શકે છે, અને ભૂખ ઓછી લાગવી વજન પણ ઘટે છે.

પલાળેલી બદામ એન્ટિઓક્સિડન્ટ નો સારો સ્ત્રોત મનાય છે.

કાજુ ની વાત કરીએ તો આપણે કાજુ એમ નેમ ખાઈએ છીએ, અથવા પછી શેકેલા કાજુ ખાતા હોઈએ છીએ. કારણકે શેકેલા કાજુ ખાવાની મજા જ કંઈક ઓર છે. પરંતુ જણાવી દઈએ કે ૩ થી ૪ કરતા વધારે કાજુ ખાઈએ તો શરીર માટે જોખમી છે કારણ કે આનાથી બ્લડપ્રેશર વધે છે. કાજુ ને ગરમ માનવામાં આવે છે, પલાળીને ખાવા જોઈએ. જો 6 થી 7 કલાક જવા પલાળીને રાખો ત્યાર પછી તેનું સેવન કરી શકાય છે.

અખરોટ આપણે બધાએ ખાધા હશે, જણાવી દઇએ કે મોટાભાગના લોકો અખરોટને એમને એમ જ ખાતા હોય છે પરંતુ તેને પલાળી ને ખાવા થી અલગ જ ફાયદાઓ મળે છે.

આને પણ રાત્રે પલાળીને સવારે ખાવાથી સ્વાદની સાથે તમને સ્વાસ્થ્યમાં પણ ફાયદાઓ મળે છે.

અખરોટ ની વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓ માટે અખરોટનું સેવન ફાયદાકારક છે. આનાથી બાળકોનું મગજ તેજ થાય છે. આ સિવાય બાળકો માટે પણ અખરોટ સારા છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts