રાત્રે જમ્યા પછી કરો આ કામ, કોઈ દિવસ જાડા નહીં થાઓ

રાત્રે જમ્યા પછી કરો આ કામ, કોઈ દિવસ જાડા નહીં થાઓ

આપણે બધા ને રાત્રે જમવાનું જમીને જુદી-જુદી ટેવ હોય છે. ઘણા લોકો જમીને તરત ઊંઘી જાય છે તો ઘણા લોકો જમીને ચાલવા જાય છે. પણ હકીકતમાં રાત્રે જમીને શું કરવું જોઈએ તે રાજીવ દીક્ષિત એ આપણને સમજાવ્યું છે. રાત્રે જમ્યા પછી બે કલાક સુધી આરામ કરવો જોઈએ નહીં, અને બપોરે જમીને તરત આરામ કરવો જોઈએ….

જીવ લઈ શકે છે ફ્રિઝમાં રાખેલો લોટ, જાણો શું કામ

જીવ લઈ શકે છે ફ્રિઝમાં રાખેલો લોટ, જાણો શું કામ

આપણા બધાના ઘરમાં રોટલી ને શાક ખવાતું જ હશે. જ્યાં સુધી રોટલી ની વાત કરીએ તો લગભગ બધા ને ગરમ રોટલી ખાવી પસંદ હોય છે આથી ઘણી વખત મહિલાઓ એવું કરે છે કે લોટ બનાવીને રાખી દે છે અને જ્યારે રોટલી ખાવી હોય ત્યારે લોટ બનાવવાની ઝંઝટ ન રહે. પરંતુ તમને જણાવી દઈએ કે આ…

સૂતી વખતે માત્ર બે કાજુ ખાઓ, સાત દિવસ પછી જે થશે તે જાણી દંગ રહી જશો

સૂતી વખતે માત્ર બે કાજુ ખાઓ, સાત દિવસ પછી જે થશે તે જાણી દંગ રહી જશો

કાજુ અને ડ્રાયફ્રૂટ ની વાત કરીએ તો લગભગ દરેક લોકોને ભાવતા હશે, કારણ કે ડ્રાયફ્રુટ લગભગ જ કોઈને ન ભાવે. જ્યાં સુધી વાત ડ્રાયફ્રૂટની છે તો ઘણા લોકો ડ્રાયફ્રુટ બહોળી માત્રામાં લેતા હોય છે. જ્યારે અમુક લોકો માત્ર પ્રસંગોપાત જ ડ્રાયફ્રુટ ખાતા હોય છે. પરંતુ આજે અમે કાજુ ના એવા ફાયદા વિશે જણાવીશું જે જાણીને…

રાતના સાડા ત્રણ મિનિટ બચાવી શકે છે તમારી જીંદગી
|

રાતના સાડા ત્રણ મિનિટ બચાવી શકે છે તમારી જીંદગી

આજે અમે એવી વાત વિશે જણાવવાના છીએ જે તમે લગભગ આજ સુધી જાણી નહિ હોય. જ્યારે જ્યારે અમુક ઘટનાઓ બની છે ખાસ કરીને રાત્રે ત્યારે તંદુરસ્ત વ્યક્તિ પણ રાત્રે મૃત્યુ પામ્યા છે. અને તમારા આશ્ચર્યની સાથે તેઓ દુનિયા છોડીને ચાલ્યા જાય છે, પરંતુ તમને પણ જાણીને ઘેરો શોક લાગે છે કે આવું કઈ રીતે શક્ય…

દૂધમાં માત્ર એક તુલસીનું પાન નાખીને આવા પાંચ અસાધ્ય રોગોનો નાશ કરી શકાય છે

દૂધમાં માત્ર એક તુલસીનું પાન નાખીને આવા પાંચ અસાધ્ય રોગોનો નાશ કરી શકાય છે

આપણને બધાને દૂધના ફાયદા વિશે ખબર હશે. કદાચ કોઈ જ એવો હશે જે ના દુધ ના ફાયદા વિશે ખબર નહિ હોય, દૂધમાંથી કેલ્શિયમ મળી આવે છે જેના કારણે પણ દૂધ ઘણું પ્રખ્યાત છે તેમજ દૂધમાં જાતજાતની વસ્તુઓ ઉમેરીને પણ તેનું સેવન કરવાથી આપણી તબિયત સારી રહે છે, જેમકે દૂધમાં હળદર નાખીને પીવાથી ઘણાં ફાયદા છે.

જાણો સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં શું થાય છે

જાણો સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં શું થાય છે

સવાર ના સમયે એવા બહુ ઓછા લોકો હોય છે કે જે ખાલી પેટે પાણી પીતા હોય. પાણી એક એવું તત્વ છે જે આપણા શરીરને દરેક બીમારીઓને દૂર કરી શકે છે. અને શું તમે જાણો છો કે ખાલી રોજ સવારે નરણા કોઠે પાણી પીવાથી ગણી બીમારીઓથી બચી શકાય છે? ઘણી બીમારીઓનું મૂળ આપણું પેટ હોય છે…

વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

મેદસ્વિતા એ ખરેખર ગંભીર સમસ્યા છે, જેના કારણે ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જેમકે હોટલમાં દર્દની શક્યતા, વધારે પડતું બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને ન જાણે કેટ-કેટલી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જો તમે ડોક્ટર પાસે પણ જાઓ તો તેઓ પણ એ જ સલાહ આપશે કે પેલા તમારું વજન ઘટાડો. આજે આપણે એક એવો…

આંખો ની રોશની ને બાજ થી પણ તેજ કરવી છે?

આંખો ની રોશની ને બાજ થી પણ તેજ કરવી છે?

આંખની સમસ્યાઓ ઘણાને થતી રહે છે, અને લોકો એનાથી ખૂબ જ પરેશાન હોય છે પરંતુ શું એવો કોઈ ઉપાય છે કરો જેનાથી આંખની રોશની વધી શકે? જી હા એવા ઘણા ઉપાયો છે પરંતુ આજે અમે એવા ઉપાય વિશે વાત કરવાના છીએ.