આટલું કરીને હોળીની સાત પરિક્રમા કરતા કરતા પ્રાર્થના કરો. ત્યાર પછી ઘરે આવીને પણ ઇષ્ટદેવ અને વડીલોના આશિર્વાદ લો. અને આટલું કર્યા પછી ભગવાનને કોઈ મિષ્ટાન નો ભોગ ધરાવીને પછી તેમાંથી પ્રસાદ ગ્રહણ કરો અને દરેક પરિવારજનોને પણ આ પ્રસાદ આપો.
એવું પણ માનવામાં આવે છે કે આ ઉપાય કરતી વખતે તમારી મનોકામના ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તમે હોળીના દિવસે પૂર્ણ રીતે પવિત્ર રહો. માન્યતા પ્રમાણે જ્યારે તમારું શરીર એકદમ પૂર્ણ રીતે ચોખ્ખું હોય અને પવિત્ર હોય ત્યારે જ તમને આ ઉપાયનું ફળ મળે છે.
[pictures used just for representation]
પૃષ્ઠોઃ Previous page