શુક્ર નું થયું રાશિ પરિવર્તન, જાણો તમારા પર આ રાશિ પરિવર્તન નો શું પ્રભાવ પડશે

નસીબનો જેને કારક ગ્રહ માનવામાં આવે છે તે શુક્ર નું રાશિ પરિવર્તન ઓક્ટોબરના અંતમાં થયું છે અને હવે તે વૃશ્ચિક રાશિમાં થી ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે જ્યોતિષવિદ્યાનો અનુસાર શુક્ર રાશિ પરિવર્તન થવાથી આ રાશિ પરિવર્તન નો પ્રભાવ દરેક રાશિ પર પડશે, જેમાં અમુક રાશિને આ રાશિ પરિવર્તનથી શુભ કે ભાવ પડશે તો અમુકને સામાન્ય અસર જોવા મળશે.

મેષ રાશિ ની વાત કરીએ તો મેષ રાશિ ના લોકો આ સમય દરમ્યાન મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે, આ આ સમયગાળા દરમિયાન પરિવારનો પૂરેપૂરો સાથ મળવાની સંભાવના છે સાથે સાથે નસીબ નો સાથ પણ તમારી સાથે રહેશે. આ શિવાય વેપાર-ધંધા માં પણ નફા વધી શકે છે.

વૃષભ રાશિ માટે આ રાશિ પરિવર્તન મિશ્રિત પરિણામ લઇને આવશે એટલે કે તમારે આ સમયગાળા દરમ્યાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે તેમજ દુર્ઘટનાઓ થી પણ સતર્ક રહેવું પડશે, આ સમયગાળા દરમિયાન સંઘર્ષ પણ વધુ કરી શકવો પડે છે. કાર્ય સ્થળ ઉપર તમારા સંઘર્ષ મહેનતના કારણે તમારી પ્રશંસા થઇ શકે છે.

મિથુન આ રાશિના લોકો માટે આ સમયગાળા દરમિયાન શુભ પરિણામ જોવા મળશે એટલે કે પરિણીત જીવનમાં શુભ પરિણામ જોવા મળશે તેમજ અગણિત લોકો માટે આ સમયગાળા દરમિયાન સંબંધ પણ નક્કી થવાની સંભાવના છે.

કર્ક રાશિના લોકો માટે આ સમય ગાળા દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે, વિદ્યાર્થીઓ માટે સમય ગાળો સારો રહેશે. આ સિવાય વેપાર-ધંધા થી જોડાયેલા જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય ની કાળજી રાખવી.

સિંહ રાશિના લોકો માટે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલું રોકાણ સારું નીવડી શકે, વિચારીને રોકાણ કરવાનો નિર્ણય કરી શકાય, આ સિવાય આ જાતકોને મોટી સફળતા પણ હાથ લાગી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts