ઘરમાં ભૂલથી પણ ન લગાવવા જોઈએ આ 3 છોડ, માનવામાં આવે છે અશુભ

ઉપર કહ્યા મુજબ ના છોડ લગાવવા ન જોઈએ પરંતુ અમુક ઝાડપાન લગાવવાથી આપણા ઘર સુખ સંપત્તિ પણ આવે છે. તો જાણી લો કે ક્યા છોડ નો સમાવેશ કરવાથી ઘરમા સુખ સંપત્તિ વધારી શકાય છે.

તુલસી ના છોડ ને પવિત્ર મનાય છે ખાસ કરીને હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. આપણે ઘણા ઘરોમાં હાલમાં પણ તુલસી ના છોડ જોયા હશે અને હિંદુ ધર્મ અનુસાર તુલસીના છોડની દેવતા સમાન ગણીને પૂજા કરવામાં આવે છે.તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી ઘણા લાભ થાય છે. એવું મનાય છે કે આ છોડ લગાવવાથી ઘરની આર્થિક સમસ્યાઓ તેમજ પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને કાઢીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આથી જો ગાર્ડન ન હોય તો પણ નાનો તુલસીનો એક છોડ ઘરમાં રાખવો જોઈએ.

ઘણા લોકો એવું માને છે કે દાડમનો છોડ ઘરમાં લગાવવો એ સારી વાત નથી પરંતુ દાડમનો છોડ ઘરમાં લગાવવાથી દેવામાંથી મુક્તિ મળે છે. સાથે સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ બની રહે છે. આથી દાડમનો છોડ ઘરમાં લગાવવાથી ઘણા ફાયદાઓ થાય છે.

હળદર નો છોડ ઘરમાં લગાવવામાં આવે તો તે પણ ઘર માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ છોડ ઘરમાં રહેલી નેગેટિવ એનર્જીને દૂર કરીને પોઝિટિવ એનર્જી રાખે છે. આથી આ છોડ લગાવવાથી પણ ઘરમાં ફાયદો પહોંચે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts