આ વાંચીને હવે તમે કોઈ દિવસ પ્રેશર કુકરમાં ખાવાનું નહીં બનાવો

આ વાંચીને હવે તમે કોઈ દિવસ પ્રેશર કુકરમાં ખાવાનું નહીં બનાવો

આજના આપણા જીવનમાં અસ્તવ્યસ્ત રહેણીકરણી અને અનિયમિત ખોરાક ને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો પહેલા ના જમાના કરતાં આપણું જીવન ટૂંકું થઈ ગયું છે હકીકત આપણને બધાને ખબર છે. પહેલા ની વાત કરીએ તો ત્યારે ખોરાક માં આજ જેવું જંકફૂડ કે કંઇ જ હતુ નહી. પરંતુ હાલ ની વાત કરીએ તો દરેકના ઘરમાં લગભગ…

રાત્રે લીંબુ કાપીને ઓશિકા ની બાજુમાં રાખી દો, મળશે આવા ચમત્કારિક ફાયદાઓ

રાત્રે લીંબુ કાપીને ઓશિકા ની બાજુમાં રાખી દો, મળશે આવા ચમત્કારિક ફાયદાઓ

લીંબુ એ એવી વસ્તુ છે કે જે દરેકના રસોડામાંથી મળી આવે છે. સાધારણ માનવામાં આવતું લીંબુના ફાયદા જોવા જઈએ તો તે ઘણા ઊંડા છે. આ સિવાય દરેકના મસાલામાં પણ લીંબુને વાપરવામાં આવે છે. જણાવી દઈએ કે લીંબુમાં વિટામિન ઘણા મળી આવે છે અને આ વિટામિનો આપણી આંખ માટે તેમ જ શરીરનાં બીજાં ઘણાં ફાયદાકારક સાબિત…

ભૂલથી પણ દહીમાં ન ઉમેરતા મીઠું, નહીં તો થઈ જશે આવું
|

ભૂલથી પણ દહીમાં ન ઉમેરતા મીઠું, નહીં તો થઈ જશે આવું

આપણા ભારતીય કલ્ચર ની વાત કરીએ તો આપણે દરેકને ભોજનમાં છાશ કે દહીં કે કંઈ પ્રવાહી જોઈએ છીએ જે દરેકના ઘરમાં કંઈક ને કંઈક અલગ અલગ લેતાં જ હોઈએ છીએ. પરંતુ અમુક વખત આપણે અજાણતામાં એવી ભૂલ કરી બેસીએ છીએ જેના હિસાબ આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આજે આપણે વાત કરવાના છીએ…

આ 5 ખોરાકને બીજી વખત ગરમ કરવાની ભૂલ ન કરવી જોઈએ, શરીર માટે પડી શકે છે ભારે

આ 5 ખોરાકને બીજી વખત ગરમ કરવાની ભૂલ ન કરવી જોઈએ, શરીર માટે પડી શકે છે ભારે

આપણા દરેકના ઘરોમાં આપણે જરૂરિયાત મુજબ જ ખાવાનું બનાવીએ છીએ પરંતુ કોઈને કોઈ કારણોસર થોડું ખાવાનું ક્યારેક વધી રહે છે. તો ક્યારેક આપણે એવું કરતા હોઈએ છીએ કે આ ખાવાનું સાંજ માટે રાખીને સાંજે ગરમ કરીને ખાતા હોઈએ છીએ. પરંતુ જણાવી દઈએ કે દરેક ખોરાકને પાછો ગરમ કરી ખાવા ન જોઈએ. અમુક ખોરાક એવા છે…

ગણપતી બાપા ની પાછળ મોરિયા શબ્દ વપરાય છે તેનો મતલબ શું છે?

ગણપતી બાપા ની પાછળ મોરિયા શબ્દ વપરાય છે તેનો મતલબ શું છે?

આજે ગણેશ ચતુર્થી છે આ દિવસે લોકો પોતાના ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરે છે. તમે બધા આ વસ્તુ જાણતા હશો.આપણે ભક્તિભાવથી ગણેશજીની સેવા કરીએ છીએ ત્યાર પછી તમે ઘણા લોકોને બોલતા સાંભળ્યા હશે કે ગણપતિ બાપા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા. આ નાદ આપણે બધા જ બોલીએ છીએ પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે ગણપતિબાપા પછી…

પેરેલીસીસનો હુમલો આવે ત્યારે જ આ ઉપાયથી લકવા થી બચી શકાય છે
|

પેરેલીસીસનો હુમલો આવે ત્યારે જ આ ઉપાયથી લકવા થી બચી શકાય છે

જીવનમાં આપણે ગમે તેટલા પૈસાદાર થઈ જઈએ પણ જો શરીર થી અસ્ત વ્યસ્ત હશુ તો જીંદગી જીવવાનો આનંદ પહેલા જેવો રહેતો નથી. આ વાત માનવી જ રહી. કેટલાય પૈસાદાર લોકોએ પણ કીધેલું છે કે સાચી સંપત્તી વેલ્થ નહીં હેલ્થ છે એટલે કે પૈસા નહીં પણ તંદુરસ્તી છે. આજે આપણે વાત કરવાના છીએ એક ગંભીર રોગ…

ભારતમાં આ 5 જગ્યા પર જતાં પહેલાં લેવી પડે છે પરમિશન

ભારતમાં આ 5 જગ્યા પર જતાં પહેલાં લેવી પડે છે પરમિશન

ભારત માં ફરવા માટે તમને ઘણી જગ્યાઓ મળી શકે છે, અને દરેક જગ્યાઓનું ત્યાંનું એક અલગ મહત્વ છે. આમ તો આપણને દરેક જગ્યાએ ફરવું ગમે છે કારણ કે લગભગ જ કોઈ એવું હશે જેને ટ્રાવેલીંગ ન પસંદ હોય, પરંતુ આપણા ભારતની જ વાત કરીએ તો અમુક જગ્યાએ આપણે પરમિશન લઈને જવું પડે છે. જો તમે…

હંમેશા જુવાન રાખશે આ 1 ગોળી, 150 વર્ષ સુધી જીવી શકશે લોકો

હંમેશા જુવાન રાખશે આ 1 ગોળી, 150 વર્ષ સુધી જીવી શકશે લોકો

દિવસે અને દિવસે આપણે બધા વૃદ્ધ થતાં જઈએ છીએ એ વાતમાં કોઈ સહમત ન થાય એવું બને નહીં. આપણે કોઈ એવું ક્યારેય જોયું નથી કે કોઈ માણસ હંમેશા જુવાન જ લાગતો હોય. આપણે કદાચ ઈચ્છીએ તો પણ વૃદ્ધ થવું તે આપણી પસંદમાં નહીં પરંતુ ફરજિયાત પણે થવું જ પડે છે. જોકે ઉમ્ર ને વધતો અટકાવી…

સૂર્ય નમસ્કાર કરો છો? ન કરતા હોવ તો આ ફાયદા જાણીને કરવા માંડશો
|

સૂર્ય નમસ્કાર કરો છો? ન કરતા હોવ તો આ ફાયદા જાણીને કરવા માંડશો

તમારામાંથી ઘણા એવા ઓછા લોકો હશે જેને દરરોજ સવારે કસરત કરવાની આદત હોય. કારણ કે આપણા બધાનું જીવન અત્યારે એ રીતે વ્યસ્ત થઈ ગયું છે કે આપણા માટે જરૂરી ચીજો નો પણ ટાઇમ કાઢવો ખૂબ મુશ્કેલ બની જાય છે. અને આના કારણે જ લોકો દિવસેને દિવસે વધુ રોગોથી પીડાય છે તેમજ તેઓનું આયુષ્ય પણ ધીમે…

લગ્ન પછી કેમ વધી જાય છે સ્ત્રીઓનું વજન? આ છે કારણો

લગ્ન પછી કેમ વધી જાય છે સ્ત્રીઓનું વજન? આ છે કારણો

લગ્ન પહેલા દરેક સ્ત્રીઓ પોતાના શરીરનું ખૂબ જ ધ્યાન રાખે છે તેમ જ પોતાના શરીરને પાતળું રાખવાની કોશિશ કરે છે. જેનાથી ઘણીબધી સ્ત્રીઓ અવારનવાર કઈ નુસખાઓ કરતી રહે છે. પરંતુ તમે ઘણા કિસ્સાઓમાં જોયું હશે કે લગ્ન પછી સ્ત્રીઓનું વજન વધવા લાગે છે અને વજન વધ્યા પછી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ…