રેલ્વે ના પાટા પર પથરાઓ કેમ મુકવામાં આવે છે? જાણીને દંગ રહી જશો
|

રેલ્વે ના પાટા પર પથરાઓ કેમ મુકવામાં આવે છે? જાણીને દંગ રહી જશો

તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ટ્રેનમાં પાટા તો હોય છે પરંતુ આ પાટા ની નીચે પથ્થરો શુ કામ હોય છે, જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે અથવા તમે થોડો ટ્રેનને લઈને રસ ધરાવતા હશો તો આ વાત તમારા મનમાં એક વખત તો જરૂર આવી હશે, પરંતુ આનું કારણ કદાચ તમને ખબર નહીં હોય. એટલે…

વધતું પ્રદુષણ કઈ રીતે શરીરને કરે છે નુકસાન?

વધતું પ્રદુષણ કઈ રીતે શરીરને કરે છે નુકસાન?

જે લોકોને સમાચાર વાંચવાની આદત હશે તેઓને ખબર હશે કે થોડા સમય પહેલા દિવાળી વખતે ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં અમદાવાદનું પણ નામ આવ્યું હતું. એટલે કે અમદાવાદ નું પ્રદુષણ પણ એ હદે બગડ્યું હતું કે ત્યાંની હવાની ક્વોલિટી હેઝાર્ડસ થઈ ગઈ હતી. અને દિવાળીની રાત્રે અમે કરેલા એક સર્વે અનુસાર જેટલું પ્રદૂષણ દિલ્હીમાં હતું…

જો તમે પણ કરો છો આ કામ તો આપી રહ્યા છો કેન્સર ને નિમંત્રણ
|

જો તમે પણ કરો છો આ કામ તો આપી રહ્યા છો કેન્સર ને નિમંત્રણ

ઘણી વખત આપણે જાણતા-અજાણતા માં એવું કરી બેસતા હોઈએ છીએ જેના કારણે આપણાં શરીરના સ્વાસ્થ્ય પણ ગંભીર અસર પડી શકે છે. તો ઘણી વખત આપણને ગંભીર થી અતિ ગંભીર રોગ થઈ શકે છે. એવી જાપડી થોડી ખરાબ આદતોને કારણે ઘણી વખત આપણે બહુ મોટી બીમારીઓનો ભોગ બની જતા હોઈએ છીએ. જેમકે રાત્રિના જમીને તરત જ…

અમૃતસર ટ્રેન દુર્ઘટના ને ડ્રાઈવર દ્વારા રોકી શકાઈ હોત? જાણો સત્ય…

અમૃતસર ટ્રેન દુર્ઘટના ને ડ્રાઈવર દ્વારા રોકી શકાઈ હોત? જાણો સત્ય…

શુક્રવારે અમૃતસરમાં થયેલા અકસ્માતને કારણે આખા દેશમાં વિવિધ પ્રકારના લોકો અનુમાન લગાવી રહ્યા છે અમુક લોકો કહી રહ્યા છે કે ડ્રાઇવર ના હિસાબે અકસ્માત થયો હતો તો અમુક લોકો કહે છે કે ડ્રાઈવર એ જો ટ્રેન મા બ્રેક મારી હોત તો આ અકસ્માતને રોકી શકાયો હોત! પરંતુ સત્ય બિલકુલ અલગ છે, સૌ પ્રથમ તો તમને…

આવા લોકો માટે અમૃત તો આવા લોકો માટે ઝેર છે દહીં, જાણી લો
|

આવા લોકો માટે અમૃત તો આવા લોકો માટે ઝેર છે દહીં, જાણી લો

તમે આપણા ઘણા વડીલો પાસે સાંભળ્યું હશે કે આપણે જ્યારે પરીક્ષા દેવા જતા હોય અથવા તો કંઈ પણ શુભ કાર્ય કરવા જતા હોય ત્યારે વડીલો આપણને ઠોકીને કહે છે કે દહીં ખાઈને પછી શુભ શરૂઆત કરવી જોઈએ. આથી શાસ્ત્રોમાં તો દહીં મહત્વ છે જ પરંતુ આ સિવાયના કેટલા સ્વાસ્થ્ય મા પણ ફાયદા છે, સાથે સાથે…

પરિણીત પુરુષોએ ભૂલથી પણ આ 5 ભૂલ ન કરવી જોઈએ

પરિણીત પુરુષોએ ભૂલથી પણ આ 5 ભૂલ ન કરવી જોઈએ

લગ્ન પછી જીવન સફળ બનાવવા માટે જેટલો પતિ જવાબદાર છે તેટલી જ પત્ની પણ જવાબદાર છે, એટલે કે બંને વચ્ચે સંતુલન અને સમજદારી હોવી જરૂરી છે. કારણકે જો એક પાત્રની સમજદારી કે સંતુલન બગડે તો તેની અસર સીધી સંબંધ પર પડી શકે છે, અને લગ્નજીવનમાં એ પણ વધુ મહત્વનું છે કે તમે માત્ર તમારું વિચારવાને…

ડાયાબિટીસ ના આ લક્ષણો દેખાય તો તુરંત કરાવો શુગર ચેક અપ
|

ડાયાબિટીસ ના આ લક્ષણો દેખાય તો તુરંત કરાવો શુગર ચેક અપ

ડાયાબિટીસ એટલે કે લોહીમાં શુગર વધી જવાની બીમારી નો ફેલાવો તેજીથી થઈ રહ્યો છે. ઘણા બધા લોકોને આ બીમારી ઝપટમાં લઈ ચૂકી છે અને ઘણા બધા લોકોને આ બીમારી નો એહસાસ થતો નથી અને જ્યારે કોઈપણ શરીરના ભાગને નુકસાન થાય કે પછી શરીરમાં કંઈ અચાનક ફેરફાર થાય ત્યારે ખબર પડે છે કે તેઓને ડાયાબિટીસની બીમારી…

જો તમે પણ વારંવાર ટચાકીયા ફોડતા હોવ તો આ વાંચી લેજો!

જો તમે પણ વારંવાર ટચાકીયા ફોડતા હોવ તો આ વાંચી લેજો!

આપણામાંથી ઘણાં લોકોને ટચાકિયા ફોડવા ની આદત હોય છે, લોકો હાથ અને પગના ટચાકિયા ફોડતા રહેતા હોય છે. અને ઘણા લોકો માટે આ આદત એટલી બધી હદે હોય છે કે તેઓ થોડા થોડા સમયે પોતાની આંગળીમાં ટચાકીયા ફોડતા જ રહે છે. પરંતુ જણાવી દઇએ કે આ આદત તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણા…

એસી માં રહેવાવાળા ઓ થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આ પાંચ બીમારીઓ

એસી માં રહેવાવાળા ઓ થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આ પાંચ બીમારીઓ

આજકાલના આપણા જીવનમાં, ભૌતિક સુખ ની પાછળ એટલા રચ્યાપચ્યા રહીએ છીએ દરેકના ઘરમાં ભૌતિક સુખ સગવડતા ના સાધનો ધીમે ધીમે વસતા જાય છે. જેમકે વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ, એસી વગેરે. અમુક સાધન માણસને મદદગાર સાબિત થાય છે તો અમુક માણસ માટે જ નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેમાં એસી ની વાત કરીએ તો બહાર ભલે…

જો તમને પણ પેટ ના સહારે સુવાની આદત હોય, તો આ વાંચી લો

જો તમને પણ પેટ ના સહારે સુવાની આદત હોય, તો આ વાંચી લો

માણસ ના જીવનમાં સુવા નું શું મહત્વ છે એ કંઈ કહેવાની જરુર નથી, કારણકે લગભગ બધા જાણતા જ હશો, પરંતુ નિંદ્રા ને લઈને અમુક બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. આ જાણકારી બધી ઉંમરના વ્યક્તિઓએ જાણવા જેવી છે. નિંદ્રા માં જો કંઈ ફેરફાર કે કમી થાય તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જણાવી દઈએ…