વાંચતા બે મિનીટ થશે પણ વાંચવાનું ચુકતા નહીં…

જિંદગીમાં આપણે ઘણી વખત એવી સ્થિતિમાં મૂકાઈ જઈએ છીએ જ્યારે કોઈપણ વસ્તુ આપણને સારી લાગતી હોતી નથી, અને મારા તમારા દરેકના જીવનમાં એક વખત તો એવું આવે છે કે મુસીબતો ઘણી હોય પરંતુ એક પણ જગ્યાએથી પ્રેરણા મળતી હોતી નથી અને આપણે જીવનથી નફરત કરવા લાગીએ છીએ. પરંતુ આવું ક્યારેય પણ થાય ત્યારે આ લેખને સાચવીને રાખજો અને આ લેખને વાંચી લેજો.

તમે બધા જાણતા હશો કે હોકાયંત્ર કે જેને ઈંગ્લીશમાં કંપાસ પણ કહે છે તેમાં અંદર એક સોય રહેલી હોય છે, જે હંમેશા ઉત્તર દિશા બતાવે છે. સામાન્ય માણસ ની વાતો ન કરીએ પરંતુ કોઈ માછીમાર અથવા તો દરિયાખેડુ માટે આ સાધન દિશા શોધવા માટે ખૂબ જ મહત્વનું હોય છે. અને દરેક લોકો પાસે આ સાધન અચૂક મળી આવે છે.

પરંતુ હોકાયંત્ર બનાવતા કોઈપણ કારખાનામાં જાવ ત્યારે હોકાયંત્રમાં વાપરવાની અસંખ્ય સોય આમતેમ પડેલી હોય છે, શું આ બધી જ એક ચોક્કસ દિશા બતાવી શકે, જવાબ છે ક્યારેય નહીં કારણકે સોય હોકાયંત્રમાં નહિ પરંતુ જમીન પર એમનેમ પડેલી હોય છે જે દરેક અલગ-અલગ દિશા બતાવતી હોય છે.

પછી જ્યારે એ સોયને લોહચુંબકનો સ્પર્શ થવા લાગે એટલે તરત જાણે ચમત્કાર થાય એ રીતે છૂટી છવાયેલી પડેલી અને આડા બતાવતી સોય હવે એક જ દિશા બતાવે છે તે છે ઉત્તર દિશા.

હવે ધારો કે આ ઘટનાને આપણા જીવન સાથે જોડીએ તો જીવનનું પણ આવું જ છે, આપણા જીવનમાં આપણને ઘણા એવા લોકો માટે છે જે પોતાનો તી એ પામી શકતા નથી એના માટે ઘણા કારણો હોઈ શકે છે પરંતુ એનું પ્રથમ કારણ જોઈએ તો એ છે કે એ પોતાના જીવનનું ધ્યેય નક્કી જ કરતા નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts