મહાશિવરાત્રી: આ વસ્તુઓથી કરો મહાદેવની પૂજા, મળશે માંગ્યુ વરદાન

ધતુરા ની સાથે જો ધતૂરા નું ફૂલ પણ ભગવાન શિવને અર્પણ કરીએ તો તેનાથી સારું થાય છે તેવી માન્યતા છે.

આની સાથે બીજા પણ એવા ઘણા પદાર્થો જે જેને શિવને ચઢાવવાથી મનોકામનાઓ પૂરી થાય છે જેમકે શેરડીનો રસ, જઉં, ઘઉં, સફેદ તલ વગેરે.

આ સિવાય અમુક માન્યતાઓ અનુસાર ભગવાન શિવને ચંદન, બોર વગેરે ચઢાવવાથી પણ આપણને લાભ પ્રાપ્ત થાય છે.

આ લેખને દરેક લોકો સુધી શેર કરજો તેવી નમ્ર વિનંતી છે આથી દરેક લોકોને આધ્યાત્મિક માહિતી મળે.

આવી પોસ્ટ દરરોજ મેળવવા માટે આપણા ફેસબુક પેજ ને લાઈક કરજો.

અવનવા જોક્સ, પ્રેરણાદાયક સુવિચાર, ભારત અને દુનિયાનો ભવ્ય ઈતિહાસ વગેરે માટે વધુ જાણવા તમે આપણું ફેસબુક ગ્રુપ પણ જોઈન કરી શકો છો, ગ્રુપ માં જોઈન થવા માટે અહિં ક્લિક કરો. 

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!