મનોહર પારિકરના નિધન પછી બોલીવુડે આ રીતે વ્યક્ત કર્યો શોક, અક્ષય કુમારે કહ્યું આવું

મનોહર પારિકરના નિધન પછી બોલીવુડે આ રીતે વ્યક્ત કર્યો શોક, અક્ષય કુમારે કહ્યું આવું

ગઈકાલે એટલે કે રવિવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર નો નિધન થયું હતું. તેઓ અંદાજે એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેના નિધનથી રાષ્ટ્રભરમાં શોકની લાગણી ફરી ગઈ છે. સરકારે આજે રાષ્ટ્રીય શોકનું એલાન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્યમંત્રી મનોહર પર્રિકર ના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણજી ની BJP ઓફિસમા રખાયા હતા. ત્યારબાદ સવારે…

“તેઓ હસી રહ્યા હતા” પર્રિકરના ઈલાજ કરનારા ડોક્ટરે જણાવી અજાણી વાતો, જાણો

“તેઓ હસી રહ્યા હતા” પર્રિકરના ઈલાજ કરનારા ડોક્ટરે જણાવી અજાણી વાતો, જાણો

ગોવાના મુખ્યમંત્રી અને દેશ માટે પૂર્વ રક્ષા મંત્રી રહી ચૂકેલા મનોહર પર્રિકર નું રવિવારે સાંજે અવસાન થયું હતું. 63 વર્ષના મુખ્યમંત્રી લગભગ પાછલા એક વર્ષથી કેન્સર રોગથી પીડાતા હતા, અને તેની સામે ઝઝૂમી રહ્યા હતા. આ દરમિયાન તેનો ઈલાજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં પણ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં તેનો ઈલાજ કરનારા ડોક્ટર તેના અવસાનથી ખૂબ જ…

શુક્ર નો મકર રાશિ માં પ્રવેશ, આ રાશિઓ થશે ધનવર્ષા, જાણો તમારી રાશિ માટે પરિણામ

શુક્ર નો મકર રાશિ માં પ્રવેશ, આ રાશિઓ થશે ધનવર્ષા, જાણો તમારી રાશિ માટે પરિણામ

શુક્ર એ એક એવો ગ્રહ છે જેને શાઈનીંગ સ્ટાર કહેવામાં આવે છે. શું કામ કારણ કે જો કોઈ પણ લોકોની કુંડળી માં આ ગ્રહ શુભ હોય તો તે જાતક નું વ્યક્તિત્વ ચમકીલું બનાવી દે છે. તે વ્યક્તિ પોતાના જીવનમાં એક નવી ઓળખાણ ઉભી કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર નું રાશિ પરિવર્તન દરેક રાશિ…

નાની ઉંમરમાં આવી ચુકી છે કોન બનેગા કરોડપતી માં સીમ્બા ની આ હીરોઈન, જુઓ વીડીયો

નાની ઉંમરમાં આવી ચુકી છે કોન બનેગા કરોડપતી માં સીમ્બા ની આ હીરોઈન, જુઓ વીડીયો

સારા અલી ખાન, એટલે કે સૈફ અલી ખાન ની પુત્રી જે હાલમાં ઘણી લોકપ્રિય બની ચૂકી છે. કારણ છે તેની ફિલ્મ, જી હા તેને એક નહિ પરંતુ બે ફિલ્મો કરી છે અને હાલમાં પણ તે ફિલ્મ માટે કામ કરી રહી છે. જણાવી દઈએ કે તેની ફિલ્મ સિમ્બા અને કેદારનાથ બંને બોક્સ ઓફિસ ઉપર સારું પ્રદર્શન…

5th ODI: જો રોહિત શર્મા કરે આ કારનામું, તો તૂટી જશે સચિન અને ધોની નો આ ખાસ રેકોર્ડ; જાણો

5th ODI: જો રોહિત શર્મા કરે આ કારનામું, તો તૂટી જશે સચિન અને ધોની નો આ ખાસ રેકોર્ડ; જાણો

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પાંચમો એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દિલ્હીમાં રમવામાં આવશે. વર્લ્ડકપ પહેલાની વાત કરીએ તો આ ટીમ ઇન્ડિયા માટે છેલ્લો મુકાબલો હશે, આ પછી ભારતીય ખેલાડીઓ સીધા આઈપીએલમાં રમશે અને આઈપીએલ પૂરા થયા પછી વર્લ્ડ કપ રમવા માટે ઇંગ્લેન્ડ જશે. સિરીઝનો કાલે આખરી મેચ છે, જે શું કામ મહત્વનો છે ચાલો જાણીએ….

રાહુલ ગાંધીએ કહ્યું, “મસૂદ અઝહર જી”. તો ટ્વિટર પર લોકોએ કહ્યું આવું, જુઓ વિડિયો

રાહુલ ગાંધીએ કહ્યું, “મસૂદ અઝહર જી”. તો ટ્વિટર પર લોકોએ કહ્યું આવું, જુઓ વિડિયો

૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જેટલા જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલાની જવાબદારી ત્રાસવાદી સંગઠન JeM એ સ્વીકારી હતી, જેના સંગઠનના વડા કે જેનું નામ મસૂદ અઝહર છે તેને રાહુલ ગાંધીએ એક સભાને સંબોધિત કરતી વખતે મસૂદ અઝહર જી કહીને બોલાવ્યા હતા. અને ત્યાર પછી રાહુલ ગાંધીનું આ બયાન ચર્ચાનો વિષય બની…

બોલિવૂડની આ પાંચ જાણીતી અભિનેત્રીઓ પણ કરી ચૂકી છે વિલનનો રોલ, જુઓ તસવીરો

બોલિવૂડની આ પાંચ જાણીતી અભિનેત્રીઓ પણ કરી ચૂકી છે વિલનનો રોલ, જુઓ તસવીરો

બોલિવૂડની ફિલ્મોમાં મોટાભાગે હીરો, હિરોઈન અને વિલન આ ત્રણ રોલ તો જોવા મળે જ છે. અને હીરો અને હિરોઈન ની લવ સ્ટોરી માં વિલન ની એન્ટ્રી થાય અને પછી અંતે હીરો અને હિરોઈન એકસાથે જોવા મળે, આ સ્ટોરી ઘણા ફિલ્મોની દેખાતી હશે. અને મોટાભાગે વિલન પણ અભિનેતા જ હોય છે, પરંતુ આજે અમે એવી અભિનેત્રીઓ…

PM મોદીનું પાકિસ્તાનને અલ્ટિમેટમ: બહુ સહન કર્યું, હવે ઘરમાં ઘૂસીને મારીશું

PM મોદીનું પાકિસ્તાનને અલ્ટિમેટમ: બહુ સહન કર્યું, હવે ઘરમાં ઘૂસીને મારીશું

છેલ્લા ઘણા દિવસોથી દેશની પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે, દેશની સુરક્ષામાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો છે. સાથે-સાથે આતંકીઓને શોધીને મારવા માટે હજુ પણ ઓપરેશન ચાલુ છે. એવામાં પ્રધાનમંત્રીએ પણ પાકિસ્તાનને કડક શબ્દોમાં અલ્ટીમેટમ આપી દીધું હતું, ચાલો જાણીએ શું કહ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાછલા બે દિવસથી ગુજરાત માં છે. ત્યારે એને ઘણી એવી…

નરેન્દ્ર મોદી થી કોચીન ની જગ્યાએ બોલાઈ ગયું કરાચી, પછી જે થયું તે જોઈને હસવું આવી જશે, જુઓ વિડિયો

નરેન્દ્ર મોદી થી કોચીન ની જગ્યાએ બોલાઈ ગયું કરાચી, પછી જે થયું તે જોઈને હસવું આવી જશે, જુઓ વિડિયો

સોમવારે આજે સવારે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા સંબોધતા હતા, ત્યારે તેને ઘણી બધી વાતો કરી હતી. એમાં વાતવાતમાં તેને જુદા જુદા શહેરો ના નામ લીધા હતા, જેમાં કોચીન ની જગ્યાએ તેનાથી ભૂલથી કરાચી બોલાઈ ગયું હતું. અને આ બોલાઈ ગયા પછી તેને તરત જ ખ્યાલ આવી ગયો હતો અને પોતાની સેન્સ ઓફ હ્યુમર વાપરીને…

F-16 ને જોઈને સૌથી પહેલા કહી હતી અભિનંદને આ વાત, જાણીને ગર્વ થશે

F-16 ને જોઈને સૌથી પહેલા કહી હતી અભિનંદને આ વાત, જાણીને ગર્વ થશે

પુલવામા માં થયેલા હુમલા પછી ભારત નોન મિલિટરી એકશન કરીને તેનો બદલો લીધો હતો. જેના કારણે વિફરેલા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય એર સ્પેસ નું ઉલ્લંઘન કરીને પાક લડાકુ વિમાનો ભારતમાં ઘૂસ્યા હતા. ભારત એ આના જવાબમાં તુરંત જ તેને પાછા મોકલવા માટે વીમાનો મોકલ્યા હતા, અને ગણતરીની મિનિટોમાં જ આપણા વિમાનોએ આ વિમાનોને પાછા ભગાડી…