મનોહર પારિકરના નિધન પછી બોલીવુડે આ રીતે વ્યક્ત કર્યો શોક, અક્ષય કુમારે કહ્યું આવું
ગઈકાલે એટલે કે રવિવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર નો નિધન થયું હતું. તેઓ અંદાજે એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેના નિધનથી રાષ્ટ્રભરમાં શોકની લાગણી ફરી ગઈ છે. સરકારે આજે રાષ્ટ્રીય શોકનું એલાન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્યમંત્રી મનોહર પર્રિકર ના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણજી ની BJP ઓફિસમા રખાયા હતા. ત્યારબાદ સવારે…