જે F-16 ને લઈને વાતો કરી રહ્યું છે પાકિસ્તાન, તેના નિર્માતાએ જ ખોલી નાખી પાકિસ્તાનના ખોટા દાવાઓની પોલ

પાકિસ્તાની કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ ડેનિયલ એ શુક્રવારે એટલે કે ગઈકાલે એક ટ્વિટ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય વાયુ સેના દ્વારા તોડી નખાયેલા F-16 ફાઈટર પ્લેનની…

WC અભિનંદન સાથે કોણ હતી આ મહિલા, જેની થઈ રહી છે ચર્ચા, જાણો

૨૬ ફેબ્રુઆરીએ કરેલી એર Strike પછી પાકિસ્તાન વિફર્યું હતું, અને અલીફલેલા પાકિસ્તાને 27 તારીખે એટલે કે બીજા દિવસે સવારે ભારતીય એરસ્પેસ ની સીમા તોડી હતી. જેની જવાબી કાર્યવાહીમાં ભારતે પણ…

27 ફેબ્રુઆરીએ શું થયું હતું? ઈન્ડિયન એરફોર્સે જણાવી હકીકત

૨૬ ફેબ્રુઆરીએ જ્યારે ભારતે પાકિસ્તાન વહેલી સવારે એર strike કરીને આતંકીઓના કેમ્પને ઉડાવ્યા પછી પાકિસ્તાન ધૂંઆપૂંઆ થઈ ગયું હતું. અને ડઘાઇ ગયેલા પાકિસ્તાને તે દિવસે સાંજે પાંચ વાગ્યાથી જ સીઝફાયરનું…

અભિનંદન: ભારત વાપસી ઉપર આ રીતે આપ્યું હસ્તિઓએ રિએક્શન, નંબર 3 વાંચીને ગર્વ થશે

ભારતના જાંબાઝ પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદને બે દિવસ પછી આખરે ભારતની ધરતી પર કદમ મૂકી દીધા છે. અને દેશ તેના પાછા ફરવાની સવારથી રાહ જોઈ રહ્યો હતો. પરંતુ ધીમે ધીમે…

જાણો અભિનંદનની કહાની, કઈ રીતે તેઓ પાક કસ્ટડીમાં પહોંચ્યા

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ને થોડીવાર પછી પાકિસ્તાન થી ભારત લાવવામાં આવશે. તેઓ પંજાબની વાઘા બોર્ડર પરથી ભારત પાછા આવવાના છે. તેને લેવા માટે જેનાથી તેના માતા પિતા પણ બોર્ડર…

પાઈલોટના પરિવારને જોઈને ફ્લાઈટમાં બધા એ આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન, જુઓ વિડિયો

પાકિસ્તાનના આતંકી કેમ્પોમાં કરેલી કાર્યવાહીથી પાકિસ્તાને સીમાનું ઉલ્લંઘન કરીને આપણી સરહદ માં પાકના લડાકુ વિમાનો ઘૂસી ગયા હતા, જેની જવાબી કાર્યવાહીમાં ઇન્ડિયન એર ફોર્સ તુરંત કાર્યવાહી કરીને તેને પાછા ભગાડી…

રઈસ ની શાહરુખની અભિનેત્રીએ કહ્યું પાકિસ્તાન જિંદાબાદ, પછી ગોપી વહુએ આપ્યો મુહતોડ જવાબ

પુલવામા આતંકી હુમલો થયા પછી જ્યારે વાયુસેનાએ તેનો બદલો લઈને પાકિસ્તાનમાં ઘૂસીને ત્રણ જગ્યા પર એર strike કરીને શાળા 300 જેટલા આતંકીઓ ને મારી નાખ્યા હતા. આ એર સ્ટાઇલ કર્યા…

એર સ્ટ્રાઈક થી ફફડેલા પાકિસ્તાને બૉલીવુડ સામે ભર્યું આ પગલું

જમ્મુ કશ્મીર માં થયેલા હુમલા પછી ભારત એ પોતાની જવાબી કાર્યવાહી માં પુરા જોશ સાથે નોન મિલિટ્રી એક્શન કરીને આતંકવાદીના કેમ્પને ઉડાવી દીધા હતા. આ એક્શન માં તેના ૩૦૦ થી…

સર્જીકલ સ્ટ્રાઈક 2.0 ની આખી રાત જાગતા હતા પ્રધાનમંત્રી મોદી, હવાઈ હુમલાની કરી રહ્યા હતા મોનિટરિંગ

જમ્મુ-કાશ્મીર ના પૂલવામામાં થયેલા હુમલા પછી ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદીઓના ઠેકાણાં ને નષ્ટ કરી નાખ્યા હતા. ભારતીય વાયુ સેના દ્વારા મંગળવારે વહેલી સવારે 3.30 વાગ્યા 12 જેટલા લડાકુ…

પાકિસ્તાનને મોંઘી પડી એલ.ઓ.સી પર કરેલી નાપાક હરકત, ભારતે તબાહ કરી નાખી 5 ચોકીઓ

પાકિસ્તાન અને POK મા ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલ એર strike પછી એલઓસી પર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને સતત ગોળીબાર કરવામાં આવી હતી. અને…

error: Content is protected !!