૨૬ ફેબ્રુઆરીએ જ્યારે ભારતે પાકિસ્તાન વહેલી સવારે એર strike કરીને આતંકીઓના કેમ્પને ઉડાવ્યા પછી પાકિસ્તાન ધૂંઆપૂંઆ થઈ ગયું હતું. અને ડઘાઇ ગયેલા પાકિસ્તાને તે દિવસે સાંજે પાંચ વાગ્યાથી જ સીઝફાયરનું…
ભારતના જાંબાઝ પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદને બે દિવસ પછી આખરે ભારતની ધરતી પર કદમ મૂકી દીધા છે. અને દેશ તેના પાછા ફરવાની સવારથી રાહ જોઈ રહ્યો હતો. પરંતુ ધીમે ધીમે…
વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ને થોડીવાર પછી પાકિસ્તાન થી ભારત લાવવામાં આવશે. તેઓ પંજાબની વાઘા બોર્ડર પરથી ભારત પાછા આવવાના છે. તેને લેવા માટે જેનાથી તેના માતા પિતા પણ બોર્ડર…
પાકિસ્તાનના આતંકી કેમ્પોમાં કરેલી કાર્યવાહીથી પાકિસ્તાને સીમાનું ઉલ્લંઘન કરીને આપણી સરહદ માં પાકના લડાકુ વિમાનો ઘૂસી ગયા હતા, જેની જવાબી કાર્યવાહીમાં ઇન્ડિયન એર ફોર્સ તુરંત કાર્યવાહી કરીને તેને પાછા ભગાડી…
પુલવામા આતંકી હુમલો થયા પછી જ્યારે વાયુસેનાએ તેનો બદલો લઈને પાકિસ્તાનમાં ઘૂસીને ત્રણ જગ્યા પર એર strike કરીને શાળા 300 જેટલા આતંકીઓ ને મારી નાખ્યા હતા. આ એર સ્ટાઇલ કર્યા…
જમ્મુ કશ્મીર માં થયેલા હુમલા પછી ભારત એ પોતાની જવાબી કાર્યવાહી માં પુરા જોશ સાથે નોન મિલિટ્રી એક્શન કરીને આતંકવાદીના કેમ્પને ઉડાવી દીધા હતા. આ એક્શન માં તેના ૩૦૦ થી…
જમ્મુ-કાશ્મીર ના પૂલવામામાં થયેલા હુમલા પછી ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદીઓના ઠેકાણાં ને નષ્ટ કરી નાખ્યા હતા. ભારતીય વાયુ સેના દ્વારા મંગળવારે વહેલી સવારે 3.30 વાગ્યા 12 જેટલા લડાકુ…
પાકિસ્તાન અને POK મા ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલ એર strike પછી એલઓસી પર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને સતત ગોળીબાર કરવામાં આવી હતી. અને…
પુલવામામાં થયેલા હુમલા પછી આખો દેશ બદલા ની માંગ કરી રહ્યો હતો, અને એરફોર્સ દ્વારા બદલો લેવામાં પણ આવ્યો. ઇન્ડિયન એર ફોર્સ ગજબની સાહસિકતા બતાવીને પાકિસ્તાનની સીમામાં ઘૂસીને બાલાકોટ સહિત…
*Update: Most of Airports in India now started operating normally. પુલવામામાં થયેલા હુમલા પછી પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી જરૂરી હતી. જે ગઈ કાલે એટલે કે 26 તારીખે વહેલી સવારે કરેલી નોન…