Breaking: 1000 કિલો બોમ્બ વરસાવ્યા પછી હજુ એક સફળતા, પાકિસ્તાની ડ્રોન ને કચ્છમાં ઉડાવી દીધું
આતંકીઓ દ્વારા પુલવામામાં કરેલા હુમલા પછી આખો દેશ પાકિસ્તાન સામે બદલો ઇચ્છતો હતો. અને પ્રધાનમંત્રીએ આખા દેશની જનતાને સંબોધન આપતી વખતે પણ કહ્યું હતું કે, બદલો જરૂર લેવામાં આવશે. પરંતુ સ્થળ, સમય એ બધું સુરક્ષા બળ નક્કી કરશે. અને આમ કહીને તેને સુરક્ષાબળોને છૂટો દોર આપી દીધો હતો. જેના પરિણામ રૂપે આજે વહેલી સવારે સાડા…