બોલિવૂડના અભિનેતા શાહિદ કપૂર પોતાના પરિવાર સાથે સમય વિતાવવામાં માનતા હોય તેઓ તેની સોશિયલ મીડિયા પર ની વોલ પરથી જાણી શકાય છે. કારણકે તેની પત્ની મીરા અવારનવાર તેની પરિવાર સાથેની…
બોલિવૂડના ઈતિહાસમાં ઘણી એવી ફિલ્મો બની છે જે આજે પણ જોઈએ તો તમને કંટાળો આવતો નથી. અને એ ફિલ્મના આજે પણ એટલા જ ચાહકો છે. જેમકે એવી જ એક ફિલ્મ…
બોલિવૂડમાં પોતાનું નામ બનાવવું તે આસાન હોતું નથી. ખાસ કરીને તમે જ્યારે કોઈ મોટા બોલિવૂડ કલાકાર ના દીકરા કે દીકરી હોઈ ત્યારે તમારા અભિનય ની અપેક્ષાઓ ખૂબ જ વધી જાય…
બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેને પોતાના કામથી પોતાના લાખો ચાહકો બનાવ્યા છે. એવી જ રીતે દિવ્યા ભારતી નું પણ નામ આવે છે. તેને પણ બોલિવૂડમાં ઘણી સારી ફિલ્મોમાં કામ…
ચાંદની આજે લવમેરેજ કરીને પોતાના પપ્પા પાસે આવી અને પપ્પાને કહ્યું કે પપ્પા મેં મારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા છે. આથી સ્વાભાવિક છે કે કોઈ પણ બાપ આ…
પ્રધાનમંત્રી મોદીએ આજે એટલે કે બુધવારે દેશ ને સંબોધિત કરવાની વાત કરી હતી, હકીકતમાં તેઓએ ટ્વિટર હેન્ડલ ઉપર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ આજે દેશવાસીઓને સંબોધિત કરવાના છે અને,…
આજે બુધવારે એટલે કે 20 માર્ચ ના રોજ હોલિકા દહન કરવામાં આવશે. આજે હોળી અને આવતીકાલે ધુળેટી મનાવવામાં આવશે. આવતીકાલે ગુરુવારે ધુળેટી કેવી રીતે રમાય છે તે લગભગ બધા જાણતા…
ગોવાના મુખ્યમંત્રી અને દેશ માટે પૂર્વ રક્ષા મંત્રી તરીકે રહી ચૂકેલા મનોહર પર્રિકર નું નિધન થતા રાષ્ટ્રીય શોક વ્યાપી ગયો હતો. સોમવારે રાજકીય સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા…
ગઈકાલે એટલે કે રવિવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર નો નિધન થયું હતું. તેઓ અંદાજે એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેના નિધનથી રાષ્ટ્રભરમાં શોકની લાગણી ફરી ગઈ છે. સરકારે આજે…
ગોવાના મુખ્યમંત્રી અને દેશ માટે પૂર્વ રક્ષા મંત્રી રહી ચૂકેલા મનોહર પર્રિકર નું રવિવારે સાંજે અવસાન થયું હતું. 63 વર્ષના મુખ્યમંત્રી લગભગ પાછલા એક વર્ષથી કેન્સર રોગથી પીડાતા હતા, અને…