પતિ ને કાયમ કંટ્રોલમાં રાખે છે આ 4 રાશિની સ્ત્રીઓ,જાણો

પતિ ને કાયમ કંટ્રોલમાં રાખે છે આ 4 રાશિની સ્ત્રીઓ,જાણો

પતિપત્નીના જોક્સ તો આપણે દરરોજ સાંભળતા હોઈએ છીએ, તેમજ whatsapp ના ગ્રુપમાં પણ આવતા રહેતા હોય છે. પરંતુ હકીકતમાં વાત કરીએ તો બધા પતિ પત્ની થી ડરતા હોતા નથી જ્યારે બધી પત્ની પતિથી પણ ડરતી હોતી નથી, આજે આપણે આવી જ કંઇક વાત કરવાના છીએ. આજે આપણે રાશિ ની માન્યતા પ્રમાણે થોડી વાત કરવાના છીએ….

ક્રિકેટના આ 7 રેકોર્ડ જે લગભગ જ તૂટી શકે, નંબર 3 તો કોઈ લગભગ તોડી નહિ શકે

ક્રિકેટના આ 7 રેકોર્ડ જે લગભગ જ તૂટી શકે, નંબર 3 તો કોઈ લગભગ તોડી નહિ શકે

જે રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આપણા ભારતીય ક્રિકેટ નું સ્થળ બદલી રહ્યું છે તે રીતે જોવા જઈએ તો ઘણા રેકોર્ડ તૂટી શકે તેમ છે, પરંતુ આજે અમુક એવા રેકોર્ડ વિશે જણાવવાના છીએ જે લગભગ તોડવા મુશ્કેલ છે. પરંતુ અશક્ય નથી. વિરાટ કોહલી રોહિત શર્મા વગેરે જેવા યુવા ખેલાડીઓ પર ભારતને ઘણી આશાઓ છે કે તે…

પીવો આ જ્યુસ, લીવર થી લઈને બ્લડ પ્રેશરની બીમારીઓ રહેશે દૂર

પીવો આ જ્યુસ, લીવર થી લઈને બ્લડ પ્રેશરની બીમારીઓ રહેશે દૂર

કોળા, આનું નામ સાંભળ્યું છે? જો હા તો તમને ખબર જ હશે કે એ શું વસ્તુ છે, ઈંગ્લીશમાં તેને પંપકિન કહેવામાં આવે છે. અને ગુજરાતીમાં તેને કોળા કહેવાય છે. કોળા નો ઉપયોગ ઘણી રીતના થાય છે. ઘણી વખત લોકો શાકમાં પણ કોળા નો ઉપયોગ કરે છે. શું તમે કોળાનું શાક ખાધું છે? જો ખાધું હશે…

બિલાડી સાથે જોડાયેલા શુભ-અશુભ સંકેત – જાણો અને શેર કરજો

બિલાડી સાથે જોડાયેલા શુભ-અશુભ સંકેત – જાણો અને શેર કરજો

આજકાલ ઘણા ઘરમાં બિલાડી પાળવામાં આવે છે. આપણે બધાએ બિલાડીના લઈને ઘણા સંકેતો સાંભળ્યા હશે, ખાસ કરીને આપણા વડીલ પાસેથી તેના વિશે ઘણું જાણવા મળે છે. જેમકે કહેવાય છે કે કાળી બિલાડી વચ્ચે આવી જાય તો રસ્તો ઓળંગવો જોઈએ નહીં. ચાલો જાણીએ તેના વિશે જોડાયેલી અમુક અજાણી વાતો વિશે. નારદ પુરાણ પ્રમાણે જો બિલાડી વારંવાર…

આપણી આ 8 ભૂલને કારણે વધી જાય છે થાઇરોઇડ ની સમસ્યા

આપણી આ 8 ભૂલને કારણે વધી જાય છે થાઇરોઇડ ની સમસ્યા

લગભગ બધાને ખબર જ હોય છે કે થાઇરોઇડ એ કઈ બીમારીનું નામ છે તેમજ આ બીમારીમાં શું થાય છે વગેરે. પરંતુ આ બીમારી ના કારણો શું હોઈ શકે તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. જેમ કે આપણી અત્યાર ની લાઈફ સ્ટાઇલ ની વાત કરીએ તો આપણા વ્યસ્ત જીવનમાંથી અમુક જરૂરી વસ્તુ ને ટાઈમ…

અમૃતસર ટ્રેન દુર્ઘટના ને ડ્રાઈવર દ્વારા રોકી શકાઈ હોત? જાણો સત્ય…

અમૃતસર ટ્રેન દુર્ઘટના ને ડ્રાઈવર દ્વારા રોકી શકાઈ હોત? જાણો સત્ય…

શુક્રવારે અમૃતસરમાં થયેલા અકસ્માતને કારણે આખા દેશમાં વિવિધ પ્રકારના લોકો અનુમાન લગાવી રહ્યા છે અમુક લોકો કહી રહ્યા છે કે ડ્રાઇવર ના હિસાબે અકસ્માત થયો હતો તો અમુક લોકો કહે છે કે ડ્રાઈવર એ જો ટ્રેન મા બ્રેક મારી હોત તો આ અકસ્માતને રોકી શકાયો હોત! પરંતુ સત્ય બિલકુલ અલગ છે, સૌ પ્રથમ તો તમને…

જો તમને પણ નીંદર ન આવતી હોય તો આ જાણી લો, હોઈ શકે છે ગંભીર બીમારીનો સંકેત

જો તમને પણ નીંદર ન આવતી હોય તો આ જાણી લો, હોઈ શકે છે ગંભીર બીમારીનો સંકેત

આજકાલની આપણી જિંદગીમાં બધું કામ આપણે ઉતાવળથી જ કરતા હોઈએ છીએ. અને આજકાલ દરેક માણસો એટલા વ્યસ્ત હોય છે કે ઘણી વખત એને આરામ કરવાનો પણ ટાઈમ રહેતો નથી. પરંતુ જણાવી દઈએ કે ઘણા લોકો પૂરતો આરામ કરીને તેનું સ્વાસ્થ્ય સારું રાખી શકે છે, જ્યારે અમુક લોકોને સરખી નીંદ ન થાય તો સ્વાસ્થ્યમાં અસર પડવાનું…

સાહેબ દિલ ચોખ્ખુ રાખજો, નસીબ માં હશે તો કોઈ છીનવી નહીં શકે, વાંચો આ સ્ટોરી

સાહેબ દિલ ચોખ્ખુ રાખજો, નસીબ માં હશે તો કોઈ છીનવી નહીં શકે, વાંચો આ સ્ટોરી

એક નાનકડું ગામડું હતું, જેમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તે માત્ર પૈસાથી ગરીબ હતો પરંતુ તેનું દિલ ખુબ જ ઉદાર હતું. અને તે એકદમ પ્રામાણિક હતો તેમજ ગામમાં બધા લોકોને મદદ કરતો. એક દિવસે રાતના સમયે તે પોતાના ખેતરે કામ કરીને પાછો આવી રહ્યો હતો. એટલામાં રસ્તામાં તેને પગમાં એક કાટો ખૂંચ્યો. આથી તેણે…

અમૃતસર ટ્રેન અકસ્માત: રાવણ બનેલાએ ઘણાની જીંદગી બચાવી, ખુદને જ ન બચાવી શક્યો

અમૃતસર ટ્રેન અકસ્માત: રાવણ બનેલાએ ઘણાની જીંદગી બચાવી, ખુદને જ ન બચાવી શક્યો

શુક્રવારે થયેલ અમૃતસરના સૌથી મોટા ટ્રેન અકસ્માતમાં 50 થી વધુ વ્યક્તિઓની મૃત્યુ થઇ છે, અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ વચ્ચે ત્યાં રામ લીલા માં ભાગ લીધેલા અને રાવણ બનેલા દલબીર સિંહ નું પણ મૃત્યુ થયું હતું. ત્યારે આ ઘટના ઘટી ત્યારે દલબીર ટ્રેનના ટ્રેક પર મોજૂદ હતા. એવું જણાવાઈ રહ્યું છે કે…

પેટના સોજાને ગણતરીના દિવસોમાં ખત્મ કરે છે આ ઘરેલુ નુસખો

પેટના સોજાને ગણતરીના દિવસોમાં ખત્મ કરે છે આ ઘરેલુ નુસખો

ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે કોઈને આંતરડામાં અથવા પેટમાં સોજો આવી ગયો. પેટમાં જ્યારે ઇન્ફેકશન થાય ત્યારે સોજો, પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓ રહી શકે છે. અને તેના જ કારણે ઘણી બધી બીમારીઓનો પણ સામનો કરવો પડે છે. પરંતુ ઘણી વખત આ ના છુટકારો મેળવવા માટે ની દવા થી ખાસ ફેર પડતો…