શ્રેષ્ઠ જીવન જીવવાનું રહસ્ય, વાંચતા 40 સેકન્ડ થશે પણ અચુક વાંચજો
એક વખત એક માણસ ને માથે મોટી મુસીબત આવી પડી. એટલે તે નિરાશ થઈ ગયો. અને મુસીબત આવે એટલે કોઇ પણ વ્યક્તિ હોય નિરાશ થાય જ. એ સ્વાભાવિક વાત છે. પછી એક શહેરના એક સંત પાસે ગયો કે જેની આખા શહેરમાં ઘણી ખ્યાતિ હતી. આથી એ સંત પાસે જઈને તેણે કહ્યું કે મારે મારા જીવનનું…