અમૃતસર ટ્રેન દુર્ઘટના ને ડ્રાઈવર દ્વારા રોકી શકાઈ હોત? જાણો સત્ય…

શુક્રવારે અમૃતસરમાં થયેલા અકસ્માતને કારણે આખા દેશમાં વિવિધ પ્રકારના લોકો અનુમાન લગાવી રહ્યા છે અમુક લોકો કહી રહ્યા છે કે ડ્રાઇવર ના હિસાબે અકસ્માત થયો હતો તો અમુક લોકો કહે…

જો તમને પણ નીંદર ન આવતી હોય તો આ જાણી લો, હોઈ શકે છે ગંભીર બીમારીનો સંકેત

આજકાલની આપણી જિંદગીમાં બધું કામ આપણે ઉતાવળથી જ કરતા હોઈએ છીએ. અને આજકાલ દરેક માણસો એટલા વ્યસ્ત હોય છે કે ઘણી વખત એને આરામ કરવાનો પણ ટાઈમ રહેતો નથી. પરંતુ…

સાહેબ દિલ ચોખ્ખુ રાખજો, નસીબ માં હશે તો કોઈ છીનવી નહીં શકે, વાંચો આ સ્ટોરી

એક નાનકડું ગામડું હતું, જેમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તે માત્ર પૈસાથી ગરીબ હતો પરંતુ તેનું દિલ ખુબ જ ઉદાર હતું. અને તે એકદમ પ્રામાણિક હતો તેમજ ગામમાં બધા…

અમૃતસર ટ્રેન અકસ્માત: રાવણ બનેલાએ ઘણાની જીંદગી બચાવી, ખુદને જ ન બચાવી શક્યો

શુક્રવારે થયેલ અમૃતસરના સૌથી મોટા ટ્રેન અકસ્માતમાં 50 થી વધુ વ્યક્તિઓની મૃત્યુ થઇ છે, અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ વચ્ચે ત્યાં રામ લીલા માં ભાગ લીધેલા અને…

પેટના સોજાને ગણતરીના દિવસોમાં ખત્મ કરે છે આ ઘરેલુ નુસખો

ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે કોઈને આંતરડામાં અથવા પેટમાં સોજો આવી ગયો. પેટમાં જ્યારે ઇન્ફેકશન થાય ત્યારે સોજો, પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓ રહી શકે છે. અને…

આવા લોકો માટે અમૃત તો આવા લોકો માટે ઝેર છે દહીં, જાણી લો

તમે આપણા ઘણા વડીલો પાસે સાંભળ્યું હશે કે આપણે જ્યારે પરીક્ષા દેવા જતા હોય અથવા તો કંઈ પણ શુભ કાર્ય કરવા જતા હોય ત્યારે વડીલો આપણને ઠોકીને કહે છે કે…

સવારે કિશમિશ ખાઓ પછી પીઓ નવસેકુ પાણી, પછી જે થશે તે જોઈ ચોકી જશો

આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે ડ્રાયફ્રુટ વગેરે ખાવાથી શરીરમાં ચરબી બને છે. જણાવી દઈએ કે આપણા શરીરને તેમાંથી તાકાત મળે છે અને અમુક માત્રા કરતા વધુ…

પરિણીત પુરુષોએ ભૂલથી પણ આ 5 ભૂલ ન કરવી જોઈએ

લગ્ન પછી જીવન સફળ બનાવવા માટે જેટલો પતિ જવાબદાર છે તેટલી જ પત્ની પણ જવાબદાર છે, એટલે કે બંને વચ્ચે સંતુલન અને સમજદારી હોવી જરૂરી છે. કારણકે જો એક પાત્રની…

સ્ત્રીઓના વાળ સાથે જોડાયેલી આ 5 વાતો જાણીને તમે પણ ચોંકી જશો

આપણામાંથી મોટા ભાગના લોકો ઘણી માન્યતાઓ સાથે જીવતા હોય છે એટલે કે આપણા વડીલો દ્વારા અમુક કામ કરવાની કે અમુક માન્યતાઓ આપણને મળેલી હોય છે. જેને આપણે પણ માનતા હોઈએ…

આ 3 રાશિના લોકો કરે છે સૌથી વધુ લવ મેરેજ, જાણો

અરેન્જ મેરેજ અને લવ મેરેજ આ બંને નો તફાવત ઘણો છે, અને ભારતની વાત કરીએ તો પાછલા ઘણા વર્ષોથી લવ મેરેજ અને અરેન્જ મેરેજ બંને વચ્ચે ડિબેટ ચાલતી રહે છે….

error: Content is protected !!