પરિણીત પુરુષોએ ભૂલથી પણ આ 5 ભૂલ ન કરવી જોઈએ

લગ્ન પછી જીવન સફળ બનાવવા માટે જેટલો પતિ જવાબદાર છે તેટલી જ પત્ની પણ જવાબદાર છે, એટલે કે બંને વચ્ચે સંતુલન અને સમજદારી હોવી જરૂરી છે. કારણકે જો એક પાત્રની…

સ્ત્રીઓના વાળ સાથે જોડાયેલી આ 5 વાતો જાણીને તમે પણ ચોંકી જશો

આપણામાંથી મોટા ભાગના લોકો ઘણી માન્યતાઓ સાથે જીવતા હોય છે એટલે કે આપણા વડીલો દ્વારા અમુક કામ કરવાની કે અમુક માન્યતાઓ આપણને મળેલી હોય છે. જેને આપણે પણ માનતા હોઈએ…

આ 3 રાશિના લોકો કરે છે સૌથી વધુ લવ મેરેજ, જાણો

અરેન્જ મેરેજ અને લવ મેરેજ આ બંને નો તફાવત ઘણો છે, અને ભારતની વાત કરીએ તો પાછલા ઘણા વર્ષોથી લવ મેરેજ અને અરેન્જ મેરેજ બંને વચ્ચે ડિબેટ ચાલતી રહે છે….

આ 7 સંકેત જણાવે છે કે તમારો પ્રેમ છે એકતરફી

પ્રેમ નો એહસાસ જેને પ્રેમ થયો હોય તેને જ ખબર હોય.કારણ કે જેને પ્રેમ જ ન થયો હોય તેને પ્રેમની લાગણી વિશે કે તેના અહેસાસ વિશે વધુ ખબર હોતી નથી….

પત્નિ ક્યારેય નથી બદલી શકતી પતિની આ 4 આદતો

બધા લોકો નું માનવું હોય છે કે એક સ્ત્રીની એન્ટ્રી થવાથી પુરુષ ની ઘણી આદતોમાં બદલાવ આવી જાય છે. ખાસ કરીને લગ્ન કર્યા પછી પુરુષોને ગણે આદતમાં ફેરફાર જોવા મળે…

ડાયાબિટીસ ના આ લક્ષણો દેખાય તો તુરંત કરાવો શુગર ચેક અપ

ડાયાબિટીસ એટલે કે લોહીમાં શુગર વધી જવાની બીમારી નો ફેલાવો તેજીથી થઈ રહ્યો છે. ઘણા બધા લોકોને આ બીમારી ઝપટમાં લઈ ચૂકી છે અને ઘણા બધા લોકોને આ બીમારી નો…

માઈક્રોવેવમાં ખાવાનું ગરમ કરવાનું પડી શકે છે સ્વાસ્થ્ય માટે મોંઘુ

ઘણી વખત આપણે ભોજન વધ્યું હોય, ત્યારે તેને માઈક્રોવેવમાં મૂકીને ગરમ કરી અને ખાતા હોઈએ છીએ. પરંતુ આવું કરવાથી શરીર ને નુકસાન પહોંચી શકે છે. અથવા તો જો તમે પ્લાસ્ટિક…

દરરોજ 5 મિનીટ દોરડા કુદવાના ફાયદા જાણી ગયા તો બધુ ભૂલી જશો!

ઘણી વખત આપણે દોરડા કુદતા હોઈએ છીએ. મોટાભાગના લોકો જ્યારે નાની ઉંમરના હતા ત્યારે સ્પર્ધા તરીકે અથવા મનોરંજન માટે દોરડા કુદતા હશે. પરંતુ ત્યારે આપણે તેના ફાયદાથી અજાણ હતા. આજે…

શ્રેષ્ઠ જીવન જીવવાનું રહસ્ય, વાંચતા 40 સેકન્ડ થશે પણ અચુક વાંચજો

એક વખત એક માણસ ને માથે મોટી મુસીબત આવી પડી. એટલે તે નિરાશ થઈ ગયો. અને મુસીબત આવે એટલે કોઇ પણ વ્યક્તિ હોય નિરાશ થાય જ. એ સ્વાભાવિક વાત છે….

10 Gujarati Quotes that’ll Keep You Motivated #LifeQuotes

જ્યારે જિંદગી તમને ઘુટણ સુધી ઝુકાવી દે, ત્યારે કઈ રીતે ઉંચા ઉઠવુ તે તમારે શીખવું પડશે. સમય એકસરખો રહેતો હોત, તો આપણા લોકોની ઓળખાણ કઈ રીતે થાત જીવનમાં પસ્તાવાનું છોડી…