રાત્રે જમ્યા પછી કરો આ કામ, કોઈ દિવસ જાડા નહીં થાઓ

આપણે બધા ને રાત્રે જમવાનું જમીને જુદી-જુદી ટેવ હોય છે. ઘણા લોકો જમીને તરત ઊંઘી જાય છે તો ઘણા લોકો જમીને ચાલવા જાય છે. પણ હકીકતમાં રાત્રે જમીને શું કરવું…

મામુલી ઈલેક્ટ્રીશીયન ના છોકરા ને મળી 70 લાખ ની નોકરી ની ઓફર

સફળતા અને નિષ્ફળતા એ બંને એક એવી વસ્તુ છે કે જે આપણા હાથમાં નથી પરંતુ તેના માટે મહેનત કરવું તે આપણા હાથમાં છે. ઘણા લોકો નિષ્ફળતા મળતી હોવાથી પ્રયત્નો કરવાના…

જીવ લઈ શકે છે ફ્રિઝમાં રાખેલો લોટ, જાણો શું કામ

આપણા બધાના ઘરમાં રોટલી ને શાક ખવાતું જ હશે. જ્યાં સુધી રોટલી ની વાત કરીએ તો લગભગ બધા ને ગરમ રોટલી ખાવી પસંદ હોય છે આથી ઘણી વખત મહિલાઓ એવું…

સૂતી વખતે માત્ર બે કાજુ ખાઓ, સાત દિવસ પછી જે થશે તે જાણી દંગ રહી જશો

કાજુ અને ડ્રાયફ્રૂટ ની વાત કરીએ તો લગભગ દરેક લોકોને ભાવતા હશે, કારણ કે ડ્રાયફ્રુટ લગભગ જ કોઈને ન ભાવે. જ્યાં સુધી વાત ડ્રાયફ્રૂટની છે તો ઘણા લોકો ડ્રાયફ્રુટ બહોળી…

લગ્ન પછી કેમ વધી જાય છે સ્ત્રીઓનું વજન? આ છે કારણો

લગ્ન પહેલા દરેક સ્ત્રીઓ પોતાના શરીરનું ખૂબ જ ધ્યાન રાખે છે તેમ જ પોતાના શરીરને પાતળું રાખવાની કોશિશ કરે છે. જેનાથી ઘણીબધી સ્ત્રીઓ અવારનવાર કઈ નુસખાઓ કરતી રહે છે. પરંતુ…

સંઘર્ષ ~ કિંજલ સંઘવી

જેમને કોઈપણ શારિરીક તકલીફ હોય છે એમનો સંઘર્ષ નાનપણથી જ ચાલુ થઈ જાય છે સ્કૂલમાં એકલતાનો અનુભવ ને ભુલીને હિંમત રાખીને સ્કૂલમાં જઈને ભણવાનું કોલેજ માં તકલીફની હાંસી ઉડાડવાવાળા ને…

સ્વર્ગ અને નરક માં શું ફેર છે? આ વાંચી લો એટલે સમજાય જશે

એક વખત એક ઘરડા માજી મૃત્યુ પામ્યા, તેથી યમરાજ તેને લેવા આવ્યા. માજીએ યમરાજને પૂછ્યું કે તમે મને સ્વર્ગ લઈ જશો કે નરકમાં? યમરાજે જવાબ આપ્યો કે બેમાંથી ક્યાંય પણ…

રાતના સાડા ત્રણ મિનિટ બચાવી શકે છે તમારી જીંદગી

આજે અમે એવી વાત વિશે જણાવવાના છીએ જે તમે લગભગ આજ સુધી જાણી નહિ હોય. જ્યારે જ્યારે અમુક ઘટનાઓ બની છે ખાસ કરીને રાત્રે ત્યારે તંદુરસ્ત વ્યક્તિ પણ રાત્રે મૃત્યુ…

દૂધમાં માત્ર એક તુલસીનું પાન નાખીને આવા પાંચ અસાધ્ય રોગોનો નાશ કરી શકાય છે

આપણને બધાને દૂધના ફાયદા વિશે ખબર હશે. કદાચ કોઈ જ એવો હશે જે ના દુધ ના ફાયદા વિશે ખબર નહિ હોય, દૂધમાંથી કેલ્શિયમ મળી આવે છે જેના કારણે પણ દૂધ…

જાણો સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં શું થાય છે

સવાર ના સમયે એવા બહુ ઓછા લોકો હોય છે કે જે ખાલી પેટે પાણી પીતા હોય. પાણી એક એવું તત્વ છે જે આપણા શરીરને દરેક બીમારીઓને દૂર કરી શકે છે….