કેમ ડાબા હાથની ત્રીજી આંગળીમાં જ પહેરવામાં આવે છે સગાઈ ની વીંટી? જાણો

એવી જ રીતે રોમન લોકોનું માનવું છે કે ત્રીજી આંગળી સીધી દિલ સાથે જોડાયેલી હોય છે, એટલે એવું માનવામાં આવે છે કે કોઈપણ માણસ ત્યાં વીંટી પહેર આવે તો તે તમારા દિલની સૌથી નજીક થઈ જાય છે. અને આ જ કારણે પતિ અને પત્ની વચ્ચે નો સંબંધ મજબૂત કરાવવા માટે તેમજ એકબીજાને દિલથી વધુ નજીક લાવવા માટે આ આંગળી પર વીંટી પહેરવામાં આવે છે.

અને ભારતીય ધારણા અનુસાર ત્રીજી આંગળી નો ઉપયોગ સામાન્ય કામમાં સૌથી ઓછો થતો હોય છે. એટલે માન્યતા પ્રમાણે મોંઘી વીંટીને એ જ આંગણીમાં પહેરાવવામાં આવે છે જ્યાં તે સૌથી વધુ સુરક્ષિત હોય. અને આટલી મોંઘી વીંટી માટે જોખમ ઉપાડવા માં આવતું નથી, માટે ભારતીય લોકો પણ આ જ આંગળી માં વીંટી પહેરાવે છે.

અથવા તમારા મતે કોઈ બીજી ધારણા હોય કે કોઈ બીજી માન્યતા હોય તો, તે પણ કમેન્ટમાં જણાવજો. જેથી બધા લોકોને જાણ થાય. આ સિવાય આ લેખને દરેક જોડે શેર કરજો. ખાસ કરીને પરિણીત યુગલો જોડે શેર કરજો. કારણ કે મોટાભાગના યુગલ આ વાતને જાણતા હોતા નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts