શાસ્ત્રોમાં આવા પ્રકારની સ્ત્રીઓને માનવામાં આવે છે લક્ષ્મીનું રૂપ, હોય છે સૌભાગ્યવતી

પોતાની સંસ્કૃતી અને પરંપરાઓ ને હંમેશા પાલન કરવા વાળી સ્ત્રીઓ હંમેશા પતી માટે ભાગ્યશાળી હોય છે.

ભગવાન માં વિશ્વાસ રાખનારી, સેવાભાવી, ક્ષમાશીલ, બુદ્ધિમાન, દયાવાન અને કર્તવ્યો નું પાલન કરનારી મહિલાઓમાં લક્ષ્મી નું રુપ જોઈ શકાય છે.

મન થી દુંદર સ્ત્રીઓને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે, કારણ કે કહેવાય છે કે તનથી વધારે મનની સુંદરતા હોય છે.

પ્રતિદિન સ્નાનાદિકાર્ય કરીને સાફ અને સ્વચ્છ વસ્ત્ર પહેરીને રસોઈઘરમાં પ્રવેશવા વાળી સ્ત્રીઓ તેમજ ભગવાનની પુજા અર્ચના કરનારી સ્ત્રીઓ ને પણ સૌભાગ્યવતી માનવામાં આવે છે.

ધર્મ અને નીતિ ના માર્ગ પર ચાલીને દરેક ને પ્રેરણા આપનારી અને પતિવ્રતા સ્ત્રીને પણ સૌભાગ્ય વતી માનવામાં આવે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!