માત્ર વહુ જ નહીં, સાસુ એ પણ સમજવી જોઇએ આ 5 બાબતો

ઘણી ખરી સાસુને લાગતું હોય છે કે લગ્ન પછી દીકરો પોતાની મા વિશે વિચારવાનું બંધ કરી દેશે, જેના કારણે પણ ઘણી વખત તેના સબંધમાં તિરાડ પડવા લાગે છે. પરંતુ સાસુએ આ વાત સમજવી જોઇએ કે માતા ની જગ્યા કોઈ લઈ શકે નહીં. લગ્ન પછી પણ દીકરો પોતાની મા સાથે એટલો જ પ્રેમ કરતો હોય છે જે લગ્ન પહેલા કરતા હોય.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!