માત્ર વહુ જ નહીં, સાસુ એ પણ સમજવી જોઇએ આ 5 બાબતો
પોતાના ઘરને છોડીને સાસરામાં રહેવું તે આસાન કામ નથી. આથી સાસુએ વહુની આ ભાવનાઓને સમજવી જોઈએ. સાસુ એ પણ લગ્ન પછી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હશે, આથી આવા વખતે તેને તેની વહુ નો સપોર્ટ કરવો જોઈએ.
પોતાના ઘરને છોડીને સાસરામાં રહેવું તે આસાન કામ નથી. આથી સાસુએ વહુની આ ભાવનાઓને સમજવી જોઈએ. સાસુ એ પણ લગ્ન પછી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હશે, આથી આવા વખતે તેને તેની વહુ નો સપોર્ટ કરવો જોઈએ.
જણાવી દઈએ કે અમુક માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે શંકર ભગવાન પાતાળ માંથી પ્રગટ થાય છે, એટલા માટે પણ મહાશિવરાત્રી ને મનાવવામાં આવે છે. એવી જ એક કથા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. અને એટલા જ માટે નેપાલમાં આજે પણ મહાશિવરાત્રીના ત્રણ દિવસ પહેલાં જ મંદિરોને…
આ દરજ્જા નો મતલબ એવો થાય છે કે આપણે જેટલો સંબંધ MFN દેશ સાથે રાખીએ છીએ એટલો બીજા સાથે રાખી શું નહીં. અને WTO ના સદસ્ય હોવાને કારણે દરેક દેશને એક બીજાને મોસ્ટ ફેવર્ડ નેશન નો દરજ્જો આપવો પડે છે. જેમાં 1996માં ભારતે પાકિસ્તાનને આ દરજ્જો આપ્યો હતો. આ દરજ્જો પાછો ખેંચ્યો તેના પરિણામરૂપે પાકિસ્તાનને…
સાઉથની જ ખૂબસૂરત અભિનેત્રીઓમાં આ અભિનેત્રીનું નામ પણ મોખરે આવે છે. એટલું જ નહીં પરંતુ તેનો ચહેરો એટલો લોકપ્રિય બની ગયો છે કે લોકો તેની પાછળ દિવાના થઈ ગયા છે. જણાવી દઈએ કે આ અભિનેત્રીની સ્માઈલ એટલી સરસ છે કે તે પોતાની સ્ટાઇલ અને smileને લઈને પણ ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે આ અભિનેત્રી…
શ્રમોનાએ જણાવ્યું કે “જયારે મને મારી આ તસવીર ખોટી રીતે વાઇરલ થઇ રહી છે ત્યારે હું જાણીને દંગ રહી ગઈ. માત્ર સામાન્ય માણસો જ નહીં પરંતુ રાજનૈતિક હસ્તિઓએ પણ મારી તસવીર ને શેર કરી છે. અને મને હેરાની તો ત્યારે થઈ જ્યારે શશી થરુરે પણ આ મારી તસવીર ને એના લાખો ફોલોઅર્સ સાથે રિટ્વિટ કરી….
જગદીશ ચંદ્ર બોઝ જ કહ્યું મારો સિદ્ધાંત છે જે ખોટો નથી. ખોટું તો આ ઝેર છે. ઝેર સાચું હોત તો વનસ્પતિને જરૂર અસર થઇ હોત. ખોટા ઝેરની અસર એના પર ન થાય. કોઈએ કહ્યું કે એ ઝેર ખોટું છે એ પારખ્યા વગર તમે કેમ કહી શકો. ત્યારે જગદીશચંદ્ર બોઝ એ કહ્યું કે મને મારા પ્રયોગમાં…
પરંતુ આ ત્રણે મીણબત્તી ઓ બુજાઈ ગઈ હોવા છતાં ચોથી અડીખમ ઉભી હતી, એટલામાં જ એક વ્યક્તિ તે રૂમમાં આવ્યો. તેને તરત જ ચોથી ને પૂછ્યું કે આ ત્રણ કઈ રીતે બુઝાઈ ગઈ? તે મીણબતી એં આખી વાત પેલા માણસને કહી. તો એ વ્યક્તિએ પૂછ્યું કે તો પછી તું શું કામ હજી સુધી બળી રહી…