ઘરની બહાર અજાણ્યા માણસે આવીને કહ્યું હું ભગવાન છું, તારા માટે આવ્યો છું. માત્ર તું જ મને સાંભળી શકશે!

ઘરની બહાર અજાણ્યા માણસે આવીને કહ્યું હું ભગવાન છું, તારા માટે આવ્યો છું. માત્ર તું જ મને સાંભળી શકશે!

આજની આ સ્ટોરી ખરેખર દરેક લોકોએ વાંચીને જીવનમાં ઉતારવા જેવી છે, અંદાજે ૨૫ વર્ષની ઉંમરનો નવયુવાન, નામ એનું રાહુલ. દિવસની શરૂઆતમાં ઘરની બેલ વાગી એટલે તરત જ દરવાજો ખોલી ને બહાર જોયું તો સામે એક વ્યક્તિ ઉભા હતા. સામાન્ય પેન્ટ શર્ટ પહેરીને એ વ્યક્તિ દરવાજો ખોલ્યો એટલે સ્માઈલ આપી ને ત્યાં ઉભા હતા. રાહુલે કહ્યું…

ભગવાનમાં માનો છો? તો આ સ્ટોરી વાંચવાનું ચુકતાં નહીં…

ભગવાનમાં માનો છો? તો આ સ્ટોરી વાંચવાનું ચુકતાં નહીં…

ભગવાન પર ભરોસો રાખવો એ કેટલી મહત્વની અને અગત્યની બાબત છે આજની સ્ટોરીમાંથી શીખવા મળશે. ભલે આ એક કાલ્પનિક વાર્તા હશે પરંતુ આ સ્ટોરી ને છેલ્લે સુધી વાંચીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. એક ગામડામાં એક વખત એક સંત ધ્યાન ધરતા હતા, પરંતુ આ સંતની ધ્યાન ધરવાની રીત બીજાઓ કરતાં ખૂબ જ અલગ હતી. કારણ કે…

લગ્નમાં અચાનક જ વરરાજો વહુ ને પગે લાગ્યો, એક વડીલે તેને પૂછ્યું કેમ? તો વરરાજાએ એવો જવાબ આપ્યો કે ત્યાં હાજર રહેલા બધા લોકો…

લગ્નમાં અચાનક જ વરરાજો વહુ ને પગે લાગ્યો, એક વડીલે તેને પૂછ્યું કેમ? તો વરરાજાએ એવો જવાબ આપ્યો કે ત્યાં હાજર રહેલા બધા લોકો…

લગ્નની વિધિ શરૂ થવામાં બસ હવે થોડા જ સમયની વાર હતી. વરરાજા અને દુલ્હન બંને તૈયાર થઈ ચૂક્યા હતા. લગ્ન નક્કી થયાં અને લગભગ આઠ મહિના જેવો સમય થઈ ચૂક્યો હતો. વરરાજાને દુલ્હન બન્ને એકદમ ખુશ હતા. એ બંનેના પ્રેમ લગ્ન થવાના હતા અને બંનેના પરિવાર તરફથી રાજીખુશીથી મંજુરી પણ મળી ગઈ હોવાથી તેઓ બંને…

એક ભિખારી પાસે રાજાએ કંઈક માંગ્યું, ભિખારીએ પોતાની પાસે રહેલી થેલી માં હાથ નાખ્યો તો…

એક ભિખારી પાસે રાજાએ કંઈક માંગ્યું, ભિખારીએ પોતાની પાસે રહેલી થેલી માં હાથ નાખ્યો તો…

એક ભિખારીની આ સ્ટોરી છે, એ ભિખારી દરરોજ સવારે ભીખ માગવા નીકળતો અને ભીખમાં જે મળે તે તેની પાસે રાખેલા એક થેલામાં નાખતો. અને દિવસ પૂરો થાય એટલે ફરી પાછો પોતાની એક નક્કી કરેલી જગ્યાએ પાછો ફરી તેની થેલી સાઈડમાં રાખી થેલીનું ઓશીકુ બનાવી ત્યાં જ સૂઈ જતો. એક દિવસની વાત છે એ ભિખારી સવારે…

શું તમારા જીવનમાં ખુબ જ સમસ્યાઓ છે? તો 4 મિનિટનો સમય કાઢી આ અચૂક વાંચી લેજો, તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ…

શું તમારા જીવનમાં ખુબ જ સમસ્યાઓ છે? તો 4 મિનિટનો સમય કાઢી આ અચૂક વાંચી લેજો, તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ…

માણસ તેની જિંદગીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરતો જ હોય છે. એ પછી એકદમ સામાન્ય માણસ હોય કે પછી કરોડપતિ માણસ પરંતુ દરેક માણસના જીવનમાં એને અનુરૂપ મુશ્કેલીઓ આવતી જ રહે છે. ઘણી વખત આપણે એવું પણ વિચારીએ છીએ કે બધી મુશ્કેલીઓ મારા જીવનમાં જ કેમ આવે છે? અંતે એવું પણ વિચારીએ છીએ કે બધી મુશ્કેલીઓ…

જો બાળકોને ખૂબ જ લાડકોડથી ઉછેરો છો તો આવું પણ બની શકે, દરેક માતા-પિતા સુધી આ સ્ટોરીને પહોંચાડજો…

જો બાળકોને ખૂબ જ લાડકોડથી ઉછેરો છો તો આવું પણ બની શકે, દરેક માતા-પિતા સુધી આ સ્ટોરીને પહોંચાડજો…

માતા-પિતા તેના બાળકને દુનિયાની બધી ખુશીઓ આપવા માંગતા હોય છે એ વાત સંપૂર્ણ સત્ય છે. અને બાળક તરીકે આપણે પણ નાનપણમાં ઘણી વસ્તુઓ લેવાની માંગણી કરી હોય તો માતા-પિતા તે લઈ આપતા હોય છે. અને એવી જ રીતે કોઈપણ બાળક ને તેના માતા-પિતા દુનિયાની બધીજ ખુશીઓ આપવા માંગે છે કારણ કે માતા-પિતા માટે તેનું બાળક…

રસોઈયાએ આવીને કહ્યું પુલાવમાં કાંકરો છે, પછી બધા લોકો નું વર્તન જોઈને તમે પણ…

રસોઈયાએ આવીને કહ્યું પુલાવમાં કાંકરો છે, પછી બધા લોકો નું વર્તન જોઈને તમે પણ…

એક વખત ની આ વાત છે, ઘરમાં એક નાનકડો પ્રસંગ હોવાથી દરેક લોકો પ્રસંગ ને માણી રહ્યા હતા. ખાસ મહેમાન હાજર નહોતા પરંતુ લગભગ ૫૦ જેટલા લોકો ભેગા થયા હતા, ભોજનમાં ખુબ જ સુંદર વાનગી બનાવવામાં આવી હતી. જોકે ભોજન હજુ બની રહ્યું હતું, પરંતુ લોકો જમવા ને લઈને ખુબ જ ઉત્સાહિત હતા કારણકે ભોજન…

સાસુની ગેરહાજરીમાં વહુએ પતિને કહ્યું, મમ્મીને આટલા મોટા ફ્લેટની શું જરુર છે, આ ફ્લેટ વેંચી નાખો… તો પતિએ પત્નીને જવાબમાં કહ્યું…

સાસુની ગેરહાજરીમાં વહુએ પતિને કહ્યું, મમ્મીને આટલા મોટા ફ્લેટની શું જરુર છે, આ ફ્લેટ વેંચી નાખો… તો પતિએ પત્નીને જવાબમાં કહ્યું…

કંચનબેન પોતાના ત્રણ બેડરૂમ વાળા આલિશાન ફ્લેટ માં એકલા જ રહેતા હતા. તેઓને સંતાનમાં બે દિકરા હતા. મોટો દીકરો રાકેશને નોકરી હોવાથી બીજા શહેરમાં રહેતો હતો અને નાનો દીકરો હજી ભણી રહ્યો હતો એટલે તે હોસ્ટેલમાં રહેતો હતો. મોટા દીકરા ના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. દીકરો અને વહુ બંને બીજા શહેરમાં રહેતા…

પત્નીએ કહ્યું મમ્મી આજથી આપણા રૂમમાં સુવા આવશે, પતિએ કારણ પૂછ્યું તો પત્નીએ જવાબ આપતા કહ્યું…

પત્નીએ કહ્યું મમ્મી આજથી આપણા રૂમમાં સુવા આવશે, પતિએ કારણ પૂછ્યું તો પત્નીએ જવાબ આપતા કહ્યું…

શીતલ અને પવન ના લગ્ન થયા ને લગભગ 10 વર્ષ થઈ ચૂક્યા હતા. પવનનો મિડલ ક્લાસ પરિવાર હળી મળીને શાંતિથી રહેતો હતો, ઘરમાં પવન, શીતલ તેઓની દિકરી મીરા તેમજ પવનના બા-બાપુજી મળી કુલ પાંચ સભ્યો રહેતા હતા. પવને પોતાના અંગત બચાવેલા પૈસામાંથી અને થોડી બાપુજી ની મદદથી બે બેડરૂમ નો ફ્લેટ ખરીદ્યો હતો અને આખો…

કેવી રીતે એક માજીને ખુદ ઠાકોરજીએ કરાવ્યા દર્શન, કિસ્સો વાંચવા જેવો છે…

કેવી રીતે એક માજીને ખુદ ઠાકોરજીએ કરાવ્યા દર્શન, કિસ્સો વાંચવા જેવો છે…

સ્ટોરી ખુબ જ રસ્પ્રદ છે, છેલ્લે સુધી વાંચજો… ગોંડલમાં એક વૃદ્ધ વૈષ્ણવ રહેતા જેનું નામ સવિતાબા. અંતરમાં એક જ અભિલાષા વ્રજ પરિક્રમા કરવી છે અને શ્રીનાથજી બાવા ના દર્શન કરવા છે. પરંતુ સવિતાબાની અભિલાષા મનમાં જ રહી ગઈ હતી. લકવાથી શરીર જકડાઇ ગયું હતું. ખાટલે થી નીચે પણ નહોતું ઉતરી શકાતું તો પછી યાત્રાની વાત…