2022માં માત્ર આ 4 રાશિના લોકો શનિની દશા થી રહેશે મુક્ત, જુઓ તમારી રાશિ છે કે નહીં

શનિદેવ જ્યારે પણ રાશિ બદલે છે તો કોઈને કોઈ રાશિ ઉપર શનિની સાડાસાતી શરૂ થઈ જાય છે તો કોઈ રાશિ ઉપર શનિની ઢૈયા. શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે લગભગ અઢી વર્ષ જેટલો સમય લે છે 2022માં 29 એપ્રિલ ની તારીખે શનિ ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે. આજ શનિ પોતાની સ્વરાશિ કુંભ માં પ્રવેશ કરશે.

જોકે એના થોડા દિવસ પછી 12 જુલાઈના દિવસે તેઓ ફરી પાછા મકર રાશિમાં પાછા આવશે જેનાથી જે રાશિઓ શનિની ચપેટમાં થી છુટકારો મેળવી ચુકી હતી તેઓની ફરી પાછી શનિની દશા શરૂ થઈ જશે.

આવનારા નવા વર્ષમાં ધનુ રાશિ મકર રાશિ કુંભ રાશિ અને મીન રાશિ ના જાતકો ઉપર શનિની સાડાસાતી બની રહેશે. એટલે કે 2022 ના નવા વર્ષમાં કુલ ચાર રાશિ શનિદેવની મહાદશાની ચપેટમાં આવશે.

જણાવી દઈએ કે ધનુ રાશિ મકર રાશિ તેમજ કુંભ રાશિના લોકો ઉપર એક જાન્યુઆરીથી 29 એપ્રિલ સુધી શનિદેવ ની સાડાસાતી રહેશે. પછી 29 એપ્રિલ થી 12 જુલાઈ સુધી મકર રાશિ કુંભ રાશિ અને મીન રાશિ ના લોકો ઉપર શનિની સાડાસાતી રહેશે.

ત્યાર પછી 12 જુલાઈથી ૩૧ ડિસેમ્બર સુધી શનિની સાડા સાથે ધનુ મકર તેમજ કુંભ રાશિના લોકો પર રહેશે.

શનિની સાડાસાતીની જેમ શનિની ઢૈયા પણ 2022માં મિથુન તુલા કર્ક રાશિ તેમજ વૃશ્ચિક રાશિના લોકો પર રહેશે. તેનો સમયગાળો ૧ જાન્યુઆરીથી 29 એપ્રિલ સુધી મિથુન તેમજ તુલા રાશિ પર રહેવાનો છે.

ત્યાર પછી 29 એપ્રિલ થી 12 જુલાઈ સુધી કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા રહેશે.

અને 12 જુલાઈ થી 31 ડિસેમ્બર સુધી મિથુન તેમજ તુલા રાશિના લોકો પર શનિની ઢૈય્યા રહેશે.

જણાવી દઈએ કે નવા વર્ષમાં આ 4 રાશિઓ શનિની દશા થી મુક્ત રહેવાની છે આ ચાર રાશિઓમાં સમાવેશ થાય છે મેષ રાશિનો, તેમજ વૃષભ રાશી તેમજ સિંહ રાશિ અને કન્યા રાશિ. આ ચાર રાશિઓના જાતકો શનિની દશા થી મુક્ત રહેશે એટલે કે આ રાશિના લોકોને શનિની સાડાસાતી કે શનિની ઢૈયા નહીં લાગુ પડે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team