પુલવામા થયેલા આતંકી હુમલાના જવાબમાં અને ભારતમાં વધુ આવા આતંકી હુમલાનો ખતરો હોવાથી ભારતે એક નોન મિલેટ્રી એક્શન લઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઈને એર સ્ટ્રાઇક કરી હતી. 26 ફેબ્રુઆરી વહેલી…
આવતીકાલે એટલે કે 4 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે. જણાવી દઈએ કે એક વર્ષમાં લગભગ બાર શિવરાત્રીઓ આવે છે, જેમાં આ શિવરાત્રી ને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. માનવામાં…
આ મહિનાના સોમવારે, એટલે કે 4 માર્ચે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે. એક વર્ષમાં લગભગ બાર શિવરાત્રી ઓ આવે છે, જેમાં આ શિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આને મહાશિવરાત્રી…
લગભગ આજથી એક વર્ષ પહેલા ફિલ્મના સીન માં ખાલી એક આંખ મારીને ફેમસ થઈ ચૂકેલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર રાતોરાત ઇન્ટરનેટની સેન્સેશન બની ગઈ હતી. અને ગણતરીના દિવસોમાં તેને ખૂબ…
પાકિસ્તાની કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ ડેનિયલ એ શુક્રવારે એટલે કે ગઈકાલે એક ટ્વિટ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય વાયુ સેના દ્વારા તોડી નખાયેલા F-16 ફાઈટર પ્લેનની…
૨૬ ફેબ્રુઆરીએ કરેલી એર Strike પછી પાકિસ્તાન વિફર્યું હતું, અને અલીફલેલા પાકિસ્તાને 27 તારીખે એટલે કે બીજા દિવસે સવારે ભારતીય એરસ્પેસ ની સીમા તોડી હતી. જેની જવાબી કાર્યવાહીમાં ભારતે પણ…
૨૬ ફેબ્રુઆરીએ જ્યારે ભારતે પાકિસ્તાન વહેલી સવારે એર strike કરીને આતંકીઓના કેમ્પને ઉડાવ્યા પછી પાકિસ્તાન ધૂંઆપૂંઆ થઈ ગયું હતું. અને ડઘાઇ ગયેલા પાકિસ્તાને તે દિવસે સાંજે પાંચ વાગ્યાથી જ સીઝફાયરનું…
ભારતના જાંબાઝ પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદને બે દિવસ પછી આખરે ભારતની ધરતી પર કદમ મૂકી દીધા છે. અને દેશ તેના પાછા ફરવાની સવારથી રાહ જોઈ રહ્યો હતો. પરંતુ ધીમે ધીમે…
વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ને થોડીવાર પછી પાકિસ્તાન થી ભારત લાવવામાં આવશે. તેઓ પંજાબની વાઘા બોર્ડર પરથી ભારત પાછા આવવાના છે. તેને લેવા માટે જેનાથી તેના માતા પિતા પણ બોર્ડર…
પાકિસ્તાનના આતંકી કેમ્પોમાં કરેલી કાર્યવાહીથી પાકિસ્તાને સીમાનું ઉલ્લંઘન કરીને આપણી સરહદ માં પાકના લડાકુ વિમાનો ઘૂસી ગયા હતા, જેની જવાબી કાર્યવાહીમાં ઇન્ડિયન એર ફોર્સ તુરંત કાર્યવાહી કરીને તેને પાછા ભગાડી…