ભારત નો બોમ્બમારો ખાલી જોતું રહી ગયું પાકિસ્તાનનું ફાઈટર જેટ F-16

ભારતના મિરાજ 2000 ફાઈટર જેટ એ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને બોમ્બ મારીને ઉડાવી દેવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે ભારત હુમલો કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાન ઈચ્છા હોવા છતાં તે ભારતના જેટુ…

ઇન્ડિયન એર ફોર્સ Strike: પાકિસ્તાનમાં જૈશ નો સૌથી મોટો કેમ્પ તબાહ

ઈન્ડિયન એરફોર્સે મંગળવાર ને વધુ મંગલમય બનાવી દીધો છે, પાકિસ્તાનમાં JeM ના સૌથી મોટા કેમ્પને તબાહ કરી નાખ્યો છે. આ હુમલામાં આશરે 200-300 જેટલા આતંકીઓ ને મારી નખાયા છે. વિદેશ…

જવાનોની તેરમી પહેલા લેવાયો બદલો, 21 મિનિટ માં 200-300 આતંકીઓ ઢેર

પુલવામામાં થયેલા હુમલા પછી આખો દેશ દુઃખી તો થયો હતો પરંતુ સાથે સાથે એટલો જ આક્રોશમાં પણ હતો. અને આ બધાનો આક્રોશ જોઈને લગભગ એક જ દિવસમાં પ્રધાનમંત્રી મોદીએ પણ…

જાણો કેસરી ફિલ્મના 21 શીખોની સાચી સ્ટોરી – વાંચીને રૂવાટા ઉભા થઇ જશે એની ગેરંટી

અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું ટ્રેલર હમણાં થોડા દિવસ પહેલાં યુટ્યુબ પર તેમજ દરેક જગ્યાએ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ એક સાચી ઘટના ઉપર આધારિત છે. જે ઘટના લગભગ તો…

યુદ્ધ ના સમયે ભારત નો સાથ આપશે આ 5 દેશ, નંબર 1 છે ભારતનો સાચો મિત્ર

ભારતે હંમેશા પોતાના પાડોશી દેશ સાથે સારા સંબંધો રાખ્યા છે. પરંતુ દુશ્મન દેશમાંથી સતત આતંકી ગતિવિધિઓ ચાલુ રહેતો ભારત ચુપ બેસે એમાનુ નથી. પુલવામા હુમલા થયા પછી પરિસ્થિતિઓ એ હદે…

2019માં માં બનવાની છે આ પાંચ અભિનેત્રીઓ, નંબર 2 આપશે બીજા બાળકને જન્મ

ગત વર્ષે ઘણા બોલિવૂડના સેલિબ્રિટીઓના લગ્ન થયા હતા. એવી જ રીતે વર્ષ 2019માં પણ ટેલિવિઝન ક્ષેત્રે મશહૂર સેલિબ્રિટીઓના ઘણા લગ્ન થવાના છે. પરંતુ આજે આપણે એવી અભિનેત્રીઓ વિશે વાત કરવાના…

ભારતીય સેનાને TATA ની મોટી ગિફ્ટ, બનાવી નાખી એવી મજબૂત કાર જેમાં નહીં થાય બોમ્બ કે મિસાઈલ ની અસર

ભારત દેશની પોતાની અને ખૂબ જ જાણીતી ગણાતી ઓટોમોબાઇલ કંપનીમાં ટાટાનું નામ પણ આવે છે. અને ભારત દેશમાં મિલેટ્રી ના વાહનોમાં ટાટાની કંપની ના વાહનો નો પણ ઉપયોગ થાય છે,…

બોલિવૂડની આ 4 ખૂબસૂરત અભિનેત્રી પાસે છે પોતાનું પ્રાઇવેટ જેટ

દેશ અને દુનિયામાં ઘણા એવા લોકો છે જે ખરબો રૂપિયાના માલિક છે, અને તેઓ લગભગ દુનિયાની દરેક વસ્તુઓ ખરીદી શકવા માટે સક્ષમ છે, એ પછી મોટા મહેલ હોય કે મોંઘીદાટ…

લગ્ન પછી શહીદ ના ઘરે પહોંચી ગઈ આ અભિનેત્રી, કર્યું એવું કામ કે દરેક લોકો કરી રહ્યા છે વખાણ

૧૪ ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા પછી આખા દેશમાં દુઃખને આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 40 થી પણ વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા…

અસલ જિંદગીમાં આવી દેખાય છે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની નાયરા

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માં ઘણી એવી સિરિયલો બને છે જે આપણા હૃદય સુધી પહોંચી જતી હોય છે, અને આ સિરીયલ અને તેના પાત્રો આપણને ભુલાતા નથી. આવી સીરીયલ ઘણી છે અને…