પતિ અને પત્ની નું બંનેનું પોતાનું અલગ જીવન હોય છે એટલે કે બીજી ભાષામાં કહીએ તો અંગત જીવન, જેમાં પતિ નો કામ ધંધો ઓફિસ વગેરે જો આપણા સંબંધ માં વચ્ચે આવે તો તે સંબંધ બગાડી શકે છે, એટલે પતિ-પત્નીએ રાતના આમ ધંધો ની વાતો કરવી જોઈએ નહીં રણકે આખો દિવસ કામ કરીને આવ્યા પછી રાત્રીના આરામ નો સમય હોય છે જેથી આરામ કરવો જોઈએ.
જેમ પતિ પત્ની ને પ્રેમ કરે છે. તેવી જ રીતના પત્ની પણ તેના પતિને એટલું જ ચાહતી હોય છે. અને પત્ની પણ પતિથી અપેક્ષા રાખતી હોય છે કે તેનો પતિ તેને ક્યારેય ઇગ્નોર ના કરે. આથી જો સૂતી વખતે પાર્ટનર બાજુ પીઠ કરીને ન સુવુ જોઈએ.
એવું ક્યારેય ન કરવું જેથી પાર્ટનરને ઇગ્નોર ફિલ થાય.
પૃષ્ઠોઃ Previous page