અક્ષય કુમાર, આમિર ખાન વખાણ કરી રહ્યા છે PM મોદીના, પરંતુ જાણો શું કામ…

આમિર ખાને પણ ભારત સરકારનો તેમજ પ્રધાનમંત્રી નો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો ભારત ના સિનેમા ને વિશ્વ સ્તર ઉપર પ્રતિસ્પર્ધી કરવું હોય તો સરકાર અને પ્રશાસનનો સહયોગ આવશ્યક છે. અને એ દિશા માં આ પહેલું પગલું છે.

અનુપમ ખેર એ પણ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ સારી ખબર છે. સાથે સાથે સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશીએ પણ આ ફેસલા ઉપર પોતાની ખુશી જાહેર કરી હતી.

આ ફેસલા ના એક અઠવાડિયા પહેલા જ ફિલ્મ ઉદ્યોગના એક પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરીને ઘણા મુદ્દે વાતો કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં અક્ષય કુમાર, અજય દેવગણ, કરણ જોહર વગેરે જેવા સેલિબ્રિટીઓ પણ સામેલ હતા. અને મિટિંગમાં પ્રધાનમંત્રી આ ફિલ્મ ઉદ્યોગની ચિંતાઓ પર વિચાર કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.

અને ફિલ્મ ઉદ્યોગની પ્રગતિને કારણે આટલો જલદી ફેસલો આવ્યો આથી બધા સેલેબ્સ માં ખુશીની લાગણી છે, અને બોલિવૂડની ઘણી હસ્તીઓએ પ્રધાનમંત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts