જો કોઈપણ વ્યક્તિના જીવનમાં દરિદ્રતા હોય તો એનાથી છૂટકારો મેળવી શકાય છે. આના માટે શિવલીંગની સામે અડધો કિલો ચોખા લઈને બેસી જાઓ પછી ચોખામાંથી એક મુઠ્ઠી ચોખા શિવલિંગ પર અર્પિત કરો અને વધેલા ચોખા તે શિવ મંદિરમાં દાનમાં આપી દો એવું મનાય છે કે આ ઉપાય દર સોમવારે પાંચ સોમવાર સુધી કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે.
શાસ્ત્રોમાં આ ઉપાયને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને આને કરવા પણ આસાન છે, આથી જીવનમાં કોઈ સમસ્યા હોય તો આ ઉપાય એક વખત કરી જોવા. એવું મનાય છે કે આવા ઉપાય કરવાથી અવશ્ય લાભ મળે છે.
પૃષ્ઠોઃ Previous page