આજે સુર્ય નું ધન રાશિ માં ગોચર… આ ત્રણ રાશિઓ નું ચમકશે નસીબ

તુલા રાશિમાં સૂર્યના ગોચર થવાથી અશુભ ફળ મળી શકે, પરંતુ ભાઇઓ તરફથી સુખ પ્રાપ્તિ થશે. ખાસ કરીને સ્વાસ્થ્યનું આ સમગ્ર સમયગાળા દરમિયાન કાળજી રાખી. સૂર્ય કવચ નિત્ય પાઠ કરવાથી શાંતિ બની રહે છે.

વૃશ્ચિક રાશિ માં આ ગોચર ના લીધે સારુ ફળ મળશે. સૂર્ય મંગળનો મિત્ર હોવાથી સારું ફળ મળે છે. વૃશ્ચિક રાશિના લોકોના આત્મબળમાં વૃદ્ધિ થશે અને રોજગાર માટે નવા અવસર પેદા થશે.

ધન રાશિ ના લોકોને આ ગોચર થી ફાયદો મળી શકે છે. જાતક ના મનમાં સંતાન ને લઈને ચિંતા રહી શકે. અહિં સુર્ય ગુરુનો મિત્ર હોવાથી સારુ ફળ પ્રાપ્ત થશે. અધિક શુભ ફળ પ્રાપ્ત કરવા સુર્ય અષ્ટોત્તરશત નામાવલી નો પાઠ કરી શકાય.

મકર રાશિ નેટ આ ગોચર ના કારણે અશુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. શત્રુઓ થી સાવધાન રહેવું અને સુર્ય આદિત્યહ્રદય સ્ત્રોત નો પાઠ કરવો.

કુંભ રાશિ ના લોકોને આ ગોચર થી મિશ્ર પ્રતિસાદ અનુભવી શકાય, અધિક લાભ માટે સુર્ય દેવતા ની પુજા અર્ચના કરવી. શત્રુઓ થી સાવધાન રહેવાની આવશ્યકતા જણાય.

મીન રાશિ માં આ ગોચર ને કારણે રાશિ ના જાતકો ને સારુ ફળ મળશે અને લાભ પ્રાપ્ત થશે, જો નોકરી ધંધા માં મુસીબતો હોય તો કાળજી રાખવી, અધિક લાભ માટે રવિવાર ના વ્રત કરી શકાય.

ઉપર રહેલ લાઈક બટન દબાવવાથી તમને દરરોજ નવી પોસ્ટ પ્રાપ્ત થશે, આથી આપણું પેજ અવશ્ય લાઈક કરી આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts