જે લોકો સવારે ઊઠીને કરે છે આ ખોટું કામ એવા લોકોથી નારાજ થઈ જાય છે લક્ષ્મીજી

ઘણા લોકો આ શ્લોક ના અર્થ થી અજાણ હશે પરંતુ જણાવી દઈએ કે આ શ્લોકનો અર્થ એવો થાય છે કે આપણા હાથમાં અગ્રભાગમાં માતા લક્ષ્મીનો નિવાસ છે. મધ્ય ભાગમાં વિદ્યા આપનાર સરસ્વતી માં બિરાજમાન છે અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુ નિવાસ છે. એટલા માટે આપણે દરરોજ સવારે તેના દર્શન કરીએ છીએ.

આ સિવાય પણ આપણે આપણા ઘરનો ઉપર ભરોસો રાખવો જોઈએ કારણકે આપણા હાથમાં જ શક્તિ છે અને સવારે જાગીને એ જ પ્રાર્થના કરવી જોઈએ કે ત્યારે આપણા હાથે થી કોઈ ખરાબ કર્મો ન થાય તેમજ આપણા હાથ બીજાને સારું કરવા માટે કાયમ માટે આગળ વધતો રહે.

આ સિવાય પણ એવી માન્યતા છે કે જે લોકો સવારે ઊઠીને ખોટું અને અનૈતિક કાર્ય કરે છે તેના ઉપર લક્ષ્મીજી ખૂબ જ ગુસ્સે થાય છે અને તેનાથી નારાજ થઈ જાય છે. સવારે જાગીને ક્યારેય નાસ્તો ન કરવો જોઈએ આવું કરવાથી દરિદ્રતા જીવનમાં આવે છે અને લક્ષ્મીજી આવા સ્થાનને છોડીને કાયમ માટે ચાલ્યા જાય છે.

તદુપરાંત સવારે જાગીને આપણે આપણા માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ કારણ કે આવું કરવાથી દિવસ શુભ થાય છે અને જ્યારે માથા ઉપર આપણા માતા-પિતા ના આશીર્વાદ હોય તો આપણા ઉપર ગમે તેટલી મોટી મુશ્કેલીઓ આવે એને પણ હરાવીને આપણે આપણા લક્ષ્યને મેળવી શકીએ છીએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts