સ્ત્રીએ પુજારીને કહ્યુ, હું હવેથી મંદિરે નહીં આવું… પછી પુજારીએ કહ્યું વાંધો નહીં પણ જતા પહેલા એક વાત…

ત્યાર પછી મંદિરના પૂજારીએ આ મહિલાને ત્રણ સવાલ પૂછ્યા,

શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયા?

શું તમે મંદિરમાં કોઈને ગપશપ લડાવતા જોયા?

કે શું કોઈ ને તમે પાખંડ કરતા જોયા?

મહિલાએ કહ્યું કે નહીં મેં કંઈ જ જોયું નથી.

ત્યાર પછી પૂજારીએ કહ્યું કે જ્યારે તમે પરિક્રમા લગાવી રહ્યા હતા તો તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર હતું જેથી તેમાં રહેલું પાણી નીચે ના પડી જાય. અને આથી જ તમને આસપાસનું કંઈ પણ દેખાયું નહીં, હવે જ્યારે પણ તમે મંદિરે આવો ત્યારે પોતાનું સંપૂર્ણ ધ્યાન માત્ર પરમપિતા પરમાત્મા જ લગાવવું પછી તમને કોઈપણ વસ્તુ દેખાશે નહીં, અને બધી બાજુ તમને માત્ર ભગવાન જ દેખાશે. અત્ર-તત્ર-સર્વત્ર.

આ સ્ટોરી ઉપરથી એટલું તો સમજી જ શકાય છે કે અહીં મંદિર ન જવાની વાત હતી પરંતુ આપણે કોઈપણ જગ્યાએ જઈએ ત્યારે પરમપિતા પરમાત્મા પ્રત્યે આપણું સંપૂર્ણપણે ધ્યાન લગાવી શકતા નથી, જો માત્ર આપણું ધ્યાન સંપૂર્ણપણે ભગવાનમાં હોય તો આપણને દરેક જગ્યાએ ભગવાનના દર્શન થાય છે.

તમને જો આ લેખ ગમ્યો હોય તો કોમેન્ટમાં ૧ થી ૧૦ માં રેટીંગ આપજો, અને આ લેખ ને તમારા મિત્રો સાથે તેમ જ દરેક ગ્રુપમાં શેર કરજો જેથી દરેક લોકો સુધી આ લેખ પહોંચી શકે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts