જીવનમાં સફળ થવું હોય તો ત્રણ મિનીટનો સમય કાઢી આ વાંચી લેજો…

જીવનમાં સફળ થવું હોય તો ત્રણ મિનીટનો સમય કાઢી આ વાંચી લેજો…

ઘણા લોકો 22 વર્ષની ઉંમરમાં ભણતર પૂરું કરીને નોકરીની તલાશમાં હોય છે, પરંતુ એ લોકોને ઘણા વર્ષો સુધી સારી નોકરી નથી મળતી. તો ઘણા લોકો 25 વર્ષની ઉંમરમાં સારી કંપનીના સીઈઓ પણ બની જતા હોય છે. અને 50 વર્ષની ઉંમરે જ આપણને ખબર પડે છે તેઓનું અવસાન થઈ ગયું. જ્યારે ઘણા લોકો ખુબ જ મોટી…

શાંતિથી વાંચી ને જીવનમાં ઉતારવા જેવો લેખ… દરેક લોકો જોડે શેર કરજો

શાંતિથી વાંચી ને જીવનમાં ઉતારવા જેવો લેખ… દરેક લોકો જોડે શેર કરજો

તમે લગભગ આ કોઈ જગ્યાએ વાંચ્યું અથવા સાંભળ્યું હશે કે ચકલી જ્યારે પણ જીવિત હોય ત્યારે તે કીડીઓ ને ખાય છે. પરંતુ જ્યારે ચકલી મૃત્યુ પામે ત્યારે કીડીઓનું જૂથ જ તેને ખાય જાય છે. આના ઉપરથી એક વાતની ચોક્કસ સમજદારી લઈ શકાય કે સમય અને સ્થિતિ ક્યારે પણ બદલી શકે છે. અને એટલા માટે જ…

વાંચતા બે મિનીટ થશે પણ વાંચવાનું ચુકતા નહીં…

વાંચતા બે મિનીટ થશે પણ વાંચવાનું ચુકતા નહીં…

જિંદગીમાં આપણે ઘણી વખત એવી સ્થિતિમાં મૂકાઈ જઈએ છીએ જ્યારે કોઈપણ વસ્તુ આપણને સારી લાગતી હોતી નથી, અને મારા તમારા દરેકના જીવનમાં એક વખત તો એવું આવે છે કે મુસીબતો ઘણી હોય પરંતુ એક પણ જગ્યાએથી પ્રેરણા મળતી હોતી નથી અને આપણે જીવનથી નફરત કરવા લાગીએ છીએ. પરંતુ આવું ક્યારેય પણ થાય ત્યારે આ લેખને…

માત્ર વહુ જ નહીં, સાસુ એ પણ સમજવી જોઇએ આ 5 બાબતો

માત્ર વહુ જ નહીં, સાસુ એ પણ સમજવી જોઇએ આ 5 બાબતો

કહેવાય છે કે સાસુ વહુ નો સંબંધ દુનિયામાં સૌથી અલગ તેમજ અનમોલ હોય છે. ઘણી વખત આ સંબંધમાં નાની-મોટી તકરારથી તિરાડ પડી શકે છે એટલે જ આ સબંધ માં તાલમેલ બેસાડવો ઘણી વખત મુશ્કેલ હોય છે. ખાસ કરીને જ્યારે લગ્ન પછી પણ મા પોતાના દીકરાને બાળકની જેમ રાખે ત્યારે આ સંબંધમાં ઘણી વખત પ્રેમની જગ્યાએ…

દીકરી તેના પપ્પા ને શું કામ સૌથી વધુ પ્રેમ કરે છે? અચૂક વાંચજો
|

દીકરી તેના પપ્પા ને શું કામ સૌથી વધુ પ્રેમ કરે છે? અચૂક વાંચજો

આપણે ત્યાં બધા લોકો એવું કહેતા હોય છે કે દીકરીને તેના પપ્પા વ્હાલા હોય તો દીકરાને તેની મા વ્હાલી હોય. અને પપ્પાને પણ દીકરા કરતાં દીકરી વધુ લાગણી હોય. માટે જ કદાચ ઘણા ભાઈઓ પોતાની વાત મનાવવા માટે પોતાની બહેન નો સહારો લેતા હોય છે કે જેનાથી કદાચ પપ્પા માની જાય. દીકરીની લાગણી અને માસૂમિયત…

લાલબહાદુર શાસ્ત્રી – વચનપાલન નો બોધ આપતી સત્યઘટના

લાલબહાદુર શાસ્ત્રી – વચનપાલન નો બોધ આપતી સત્યઘટના

આપણી આઝાદી વખતે આપણા દેશ પર થયેલા અત્યાચારો ને આજ સુધી લોકો ભૂલી શક્યા નથી. આપણા બધા સ્વાતંત્ર્યસેનાનીઓનો માનીએ તેટલો આભાર ઓછો છે. કારણ કે એના કારણે જ આપણને આઝાદી મળી છે. આ સ્વાતંત્ર્ય સેનાનીઓનું વર્તન અને જીવન બંને કાયમ પ્રેરણાદાયક રહ્યું છે. આજે આપણે એવી જ એક વાત કરવાના છીએ કે જે ઘટના લાલબહાદુર…

રાજાએ નોકરને પુછ્યુ તુ કાયમ ખુશ રહે છે એનું કારણ શું છે? નોકર નો જવાબ સાંભળી રાજા…
|

રાજાએ નોકરને પુછ્યુ તુ કાયમ ખુશ રહે છે એનું કારણ શું છે? નોકર નો જવાબ સાંભળી રાજા…

ઘણી વખત આપણે જીવનમાં દુઃખ ખુબ જ છે તેવી ફરીયાદ ક્યાંક ને ક્યાંક તો કરતા હોઈએ છીએ, પણ જીવનમાં ખુશી મેળવવી હોય તો શું કરવું, તે આ નાની સ્ટોરી ૨ મિનીટ નો સમય કાંઢીને વાંચીલો પછી તેને જીવનમાં ઉતારી લો એટલે ખુશી શોધવી અઘરી નહીં રહે! *** વાંચો સ્ટોરી *** એક રાજા નો નોકર હતો….

એપલના સ્થાપક એ કહેલા આ 10 સુવાક્ય વાંચીને જિંદગીમાં ઉતારજો

એપલના સ્થાપક એ કહેલા આ 10 સુવાક્ય વાંચીને જિંદગીમાં ઉતારજો

એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ નું નામ તમે સાંભળ્યું હશે, એની સ્ટોરી પણ સાંભળી જ હશે. તેઓએ ઘણા સુવાક્ય કહેલ છે, જે આપણને આજે પણ ઘણી પ્રેરણા આપી શકે છે. આ સુવાક્યો વાંચીને જિંદગીમાં ઉતારજો. તમારો સમય મર્યાદિત છે, માટે બીજાની જિંદગી જીવવામાં આ સમય બરબાદ ના કરો. ક્યારેક જિંદગી તમને જબરો પછડાટ આપે છે, પરંતુ…

3-4 મિનીટ નો સમય હોય તો જ આ સ્ટોરી વાંચજો અને જીવનમાં ઉતારજો!
|

3-4 મિનીટ નો સમય હોય તો જ આ સ્ટોરી વાંચજો અને જીવનમાં ઉતારજો!

આ છે એક વાર્તા પણ જીવનમાં ઉતારજો! એક વાર એક રાજા હતો, તેનું રાજ્ય અને સેના બહુ મોટી ન હતી અને એ રાજા નો કિલ્લો અને રિયાસત પણ નાની હતી. અને સેના માં વધીને 150-200 લોકો જ હતા. એક વખત તે રાજ્ય પર પડોશી રાજાની નજર પડી અને તેને પેલા રાજ્ય પર હમલો કરવાનું નક્કી…

જ્યારે પણ જીવનમાં ઉદાસ હોવ ત્યારે આ વાંચી લેજો
|

જ્યારે પણ જીવનમાં ઉદાસ હોવ ત્યારે આ વાંચી લેજો

એક વખત એક માણસ ખુબ દુખી હોય છે, અને ઘણી સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે. આથી એને ખબર પડે છે કે શહેરમાં એક સંત છે જે બધી સમસ્યાઓનું નિવારણ કરે છે. આથી તે સંત પાસે જાય છે.અને સંતને કહે છે કે, “મહારાજ મારી જિંદગીમાં બહુ દુખ છે, મેં વિચાર્યું હતું કે જ્યારે મને નોકરી મળે ત્યારે…