ભારતીય સેનાને મળી મોટી સફળતા, ભારતીય સીમામાં ઘૂસતા આતંકીઓને ઠાર મરાયા

ભારતીય સેનાને મળી મોટી સફળતા, ભારતીય સીમામાં ઘૂસતા આતંકીઓને ઠાર મરાયા

છેલ્લા બે-ત્રણ દિવસથી કાશ્મીરમાં કેન્દ્ર સરકાર તરફથી જે અતિરિક્ત સુરક્ષાબળ મોકલવામાં આવ્યું છે તેનાથી ચર્ચા વધી ગઈ છે કે કાશ્મીરમાં આખરે શું થઈ રહ્યું છે, અને બીજી બાજુ પાકિસ્તાનની પણ ઊંઘ ઉડાડી નાખી છે. છેલ્લા થોડાક દિવસમાં પાકિસ્તાન તરફથી પણ હેવી સ્પેલિંગ કરવામાં આવતા તેનો જડબાતોડ જવાબ ભારતીય આર્મી આપી રહી છે. સાથે સાથે ભારતીય…

આવી ગયું ? સેક્રેડ ગેમ્સ 2 નું ટ્રેલર: જાણો કઈ તારીખે થશે રીલીઝ

આવી ગયું ? સેક્રેડ ગેમ્સ 2 નું ટ્રેલર: જાણો કઈ તારીખે થશે રીલીઝ

ગયા વર્ષે નેટફ્લિક્સ પર સફળ રહી ચૂકેલી સિરીઝ ગેમ્સ ની પહેલી સિઝનના લોકોએ ભરપૂર વખાણ કર્યા હતા, પરંતુ ત્યાર પછી બીજી સિઝન માટે લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. થોડા સમય પહેલા બીજી સીઝન ના નવા કલાકારો કોણ કોણ સામેલ થશે તેવો એક નાનકડું ટીઝર વિડિયો આવ્યો હતો. જેમાં રણવીર શોરે તેમ જ…

#Realme3Pro આવી રહ્યો છે, કંપનીએ બહાર R-Pass; જાણો શું છે R-Pass

#Realme3Pro આવી રહ્યો છે, કંપનીએ બહાર R-Pass; જાણો શું છે R-Pass

રીયલમી કંપનીના સ્માર્ટફોન થોડા સમય પહેલાં જ બજારમાં આવ્યા હોવા છતાં હાલમાં તે ખૂબ લોકપ્રિય છે, અને આજ કંપની હવે પોતાનો નવો સ્માર્ટફોન પણ લોન્ચ કરવા જઇ રહી છે. જેનો લોન્ચિંગ 22 એપ્રિલના રોજ 12:30 ના સમયે થવાનું છે. લોન્ચિંગ થયા પછી તેનો પહેલો સેલ પણ 29 તારીખે યોજવામાં આવશે, જેમાં મોટાભાગની કંપનીઓ કે જે…

એકટીવા સહિત કેટલાયનું વેચાણ ઘટાડી શકે છે Bajaj ચેતક, જાણો ખુશીના સમાચાર

એકટીવા સહિત કેટલાયનું વેચાણ ઘટાડી શકે છે Bajaj ચેતક, જાણો ખુશીના સમાચાર

બહુ પહેલા ના જમાના ની વાત કરીએ તો લગભગ દરેક ઘરમાં એક સ્કૂટર જોવા મળતું હતું અને મોટાભાગના ઘરમાં બજાજનો સ્કૂટર જોવા મળતું હતું. એટલું જ નહિ બજાજ ની જાહેરાત પણ એટલી ફેમસ હતી કે હાલ પણ ઘણા લોકોને આ જાહેરાત શબ્દ સાથે યાદ હશે. પહેલાના સમયમાં સ્કૂટર હોવું એ પણ ખૂબ જ મોટી વાત…

મનોહર પર્રિકરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, દીકરાએ આપી મુખાગ્નિ; જુઓ અંતિમ તસવીરો

મનોહર પર્રિકરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, દીકરાએ આપી મુખાગ્નિ; જુઓ અંતિમ તસવીરો

ગોવાના મુખ્યમંત્રી અને દેશ માટે પૂર્વ રક્ષા મંત્રી તરીકે રહી ચૂકેલા મનોહર પર્રિકર નું નિધન થતા રાષ્ટ્રીય શોક વ્યાપી ગયો હતો. સોમવારે રાજકીય સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેના અંતિમ દર્શન કરવા માટે અનેક રાજનૈતિક હસ્તીઓ આવી પહોંચી હતી. જણાવી દઈએ કે તેના દીકરાએ તેને મુખાગ્નિ આપ્યો હતો. GOA મુખ્યમંત્રીને અંતિમ વિદાય…

મનોહર પારિકરના નિધન પછી બોલીવુડે આ રીતે વ્યક્ત કર્યો શોક, અક્ષય કુમારે કહ્યું આવું

મનોહર પારિકરના નિધન પછી બોલીવુડે આ રીતે વ્યક્ત કર્યો શોક, અક્ષય કુમારે કહ્યું આવું

ગઈકાલે એટલે કે રવિવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર નો નિધન થયું હતું. તેઓ અંદાજે એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેના નિધનથી રાષ્ટ્રભરમાં શોકની લાગણી ફરી ગઈ છે. સરકારે આજે રાષ્ટ્રીય શોકનું એલાન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્યમંત્રી મનોહર પર્રિકર ના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણજી ની BJP ઓફિસમા રખાયા હતા. ત્યારબાદ સવારે…

“તેઓ હસી રહ્યા હતા” પર્રિકરના ઈલાજ કરનારા ડોક્ટરે જણાવી અજાણી વાતો, જાણો

“તેઓ હસી રહ્યા હતા” પર્રિકરના ઈલાજ કરનારા ડોક્ટરે જણાવી અજાણી વાતો, જાણો

ગોવાના મુખ્યમંત્રી અને દેશ માટે પૂર્વ રક્ષા મંત્રી રહી ચૂકેલા મનોહર પર્રિકર નું રવિવારે સાંજે અવસાન થયું હતું. 63 વર્ષના મુખ્યમંત્રી લગભગ પાછલા એક વર્ષથી કેન્સર રોગથી પીડાતા હતા, અને તેની સામે ઝઝૂમી રહ્યા હતા. આ દરમિયાન તેનો ઈલાજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં પણ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં તેનો ઈલાજ કરનારા ડોક્ટર તેના અવસાનથી ખૂબ જ…

રાહુલ ગાંધીએ કહ્યું, “મસૂદ અઝહર જી”. તો ટ્વિટર પર લોકોએ કહ્યું આવું, જુઓ વિડિયો

રાહુલ ગાંધીએ કહ્યું, “મસૂદ અઝહર જી”. તો ટ્વિટર પર લોકોએ કહ્યું આવું, જુઓ વિડિયો

૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જેટલા જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલાની જવાબદારી ત્રાસવાદી સંગઠન JeM એ સ્વીકારી હતી, જેના સંગઠનના વડા કે જેનું નામ મસૂદ અઝહર છે તેને રાહુલ ગાંધીએ એક સભાને સંબોધિત કરતી વખતે મસૂદ અઝહર જી કહીને બોલાવ્યા હતા. અને ત્યાર પછી રાહુલ ગાંધીનું આ બયાન ચર્ચાનો વિષય બની…

PM મોદીનું પાકિસ્તાનને અલ્ટિમેટમ: બહુ સહન કર્યું, હવે ઘરમાં ઘૂસીને મારીશું

PM મોદીનું પાકિસ્તાનને અલ્ટિમેટમ: બહુ સહન કર્યું, હવે ઘરમાં ઘૂસીને મારીશું

છેલ્લા ઘણા દિવસોથી દેશની પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે, દેશની સુરક્ષામાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો છે. સાથે-સાથે આતંકીઓને શોધીને મારવા માટે હજુ પણ ઓપરેશન ચાલુ છે. એવામાં પ્રધાનમંત્રીએ પણ પાકિસ્તાનને કડક શબ્દોમાં અલ્ટીમેટમ આપી દીધું હતું, ચાલો જાણીએ શું કહ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાછલા બે દિવસથી ગુજરાત માં છે. ત્યારે એને ઘણી એવી…

નરેન્દ્ર મોદી થી કોચીન ની જગ્યાએ બોલાઈ ગયું કરાચી, પછી જે થયું તે જોઈને હસવું આવી જશે, જુઓ વિડિયો

નરેન્દ્ર મોદી થી કોચીન ની જગ્યાએ બોલાઈ ગયું કરાચી, પછી જે થયું તે જોઈને હસવું આવી જશે, જુઓ વિડિયો

સોમવારે આજે સવારે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા સંબોધતા હતા, ત્યારે તેને ઘણી બધી વાતો કરી હતી. એમાં વાતવાતમાં તેને જુદા જુદા શહેરો ના નામ લીધા હતા, જેમાં કોચીન ની જગ્યાએ તેનાથી ભૂલથી કરાચી બોલાઈ ગયું હતું. અને આ બોલાઈ ગયા પછી તેને તરત જ ખ્યાલ આવી ગયો હતો અને પોતાની સેન્સ ઓફ હ્યુમર વાપરીને…