Jio ગીગાફાઈબર: આટલા પ્લાન થયા લોન્ચ, મફતમાં મળી રહ્યું છે 43 ઇંચનું 4K ટીવી અને 4K સેટ ટોપ બોક્સ, જાણો

Jio ગીગાફાઈબર: આટલા પ્લાન થયા લોન્ચ, મફતમાં મળી રહ્યું છે 43 ઇંચનું 4K ટીવી અને 4K સેટ ટોપ બોક્સ, જાણો

રિલાયન્સ જીઓ એ પોતાના ગીગા ફાઇબર ના પ્લાન્ટની કોઠાસણા ગઈકાલે એટલે કે પાંચ તારીખે કરી દીધી છે. એમાં ટોટલ કંપનીએ 6 પ્લાન લોન્ચ કરેલા છે. જેમાં બ્રોન્ઝ સિલ્વર ગોલ્ડ ડાયમંડ પ્લેટિનમ અને ટાઇટેનિયમ શામેલ છે. આ બધા પ્લાન ની કિંમત 699 થી ચાલુ કરી ને 8499 રૂપિયા સુધીની છે. ચાલો વિસ્તારથી જાણીએ કે આ પ્લાન…

370 હટાવ્યા પછી લદ્દાખ ના સાંસદ ભાષણ થયું વાયરલ, જુઓ વિડિયો: ખુદ પ્રધાનમંત્રીએ પણ કર્યું ટ્વીટ

370 હટાવ્યા પછી લદ્દાખ ના સાંસદ ભાષણ થયું વાયરલ, જુઓ વિડિયો: ખુદ પ્રધાનમંત્રીએ પણ કર્યું ટ્વીટ

જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા પછી, સંસદમાં લદ્દાખના સાંસદ જમ્યાંગ સેરીંગ નમગ્યાલ એ પોતાનું દમદાર ભાષણ આપીને આ બિલનો વિરોધ કરવાવાળા લોકો ની બોલતી બંધ કરી દીધી હતી. અને આ સ્પીચ સાંભળીને દરેક લોકો એટલા ખુશ થઈ ગયા હતા કે દરેક લોકોએ આ સ્પીચ ને ખૂબ જ શેર કરી હતી અધૂરામાં પૂરું પ્રધાનમંત્રી મોદીએ પણ…

પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરી રહ્યા છે, જુઓ લાઇવ

પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરી રહ્યા છે, જુઓ લાઇવ

કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા પછી પ્રધાનમંત્રી મોદી એ દેશને પ્રથમ વખત સંબોધન કરી રહ્યા છે તેનું લાઈવ પ્રસારણ તમે આ લેખમાં જોઈ શકો છો. જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા પછી પીએમ પહેલી વખત દેશને સંબોધિત કરી રહ્યા છે આની પહેલા પ્રધાનમંત્રીએ 27 માર્ચના દિવસે દેશને સંબોધન કર્યું હતું, જેમાં ભારતના એન્ટી સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ થયા પછી…

પ્રધાનમંત્રી મોદી નો મોટો નિર્ણય, આજે રાત્રે 8 વાગ્યે…

પ્રધાનમંત્રી મોદી નો મોટો નિર્ણય, આજે રાત્રે 8 વાગ્યે…

છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરમાં 370 કલમ હટાવ્યા પછી ઘણા લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. એવી જ રીતના સંસદમાં પણ આ બીલ પાસ થઈ ચૂક્યું છે. પરંતુ 370 કલમ હટાવ્યા પછી પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યો નથી, પરંતુ આજે એવા સમાચાર આવી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે એટલે કે આજે રાષ્ટ્રને સંબોધિત કરવાના…

સુષ્મા સ્વરાજ નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, અડવાણીજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જુઓ વિડિયો

સુષ્મા સ્વરાજ નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, અડવાણીજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જુઓ વિડિયો

મંગળવારે સાંજે સુષ્મા સ્વરાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર પછી મોડી રાત્રે તેમનું નિધન થયું હતું. જાણવામાં આવી રહ્યું છે કે તેમનું નિધન હાર્ટ અટેક આવવાને કારણે થયું હતું. 67 વર્ષની ઉંમરે તેઓનું અવસાન થયું હતું. તેઓનું નિધન થયા પછી bollywood, રાજનૈતિક સહિત અનેક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જણાવી દઈએ…

કલમ 370 હટાવ્યા પછી ગભરાઈ ગયેલા પાકિસ્તાને લઈ લીધો આવો નિર્ણય, ભારત સાથે તોડી નાખ્યા…

કલમ 370 હટાવ્યા પછી ગભરાઈ ગયેલા પાકિસ્તાને લઈ લીધો આવો નિર્ણય, ભારત સાથે તોડી નાખ્યા…

જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટાવી લીધા પછી પાકિસ્તાન જાણે ધુંઆપુંઆ થઇ રહ્યું છે, ગભરાઈ ગયેલા પાકિસ્તાને હવે નિર્ણયો લેવાનું ચાલુ કર્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક કર્યા પછી પાકિસ્તાને નિર્ણય લઇને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર ઉપર રોક લગાવી દીધી છે. આની સાથે પાકિસ્તાન ભારત સાથે બધા વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા છે. એમ જ પાકિસ્તાન હવે ભારત…

સુષ્મા સ્વરાજ ના અવસાન પછી બોલિવૂડ સેલિબ્રિટીઓએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો

સુષ્મા સ્વરાજ ના અવસાન પછી બોલિવૂડ સેલિબ્રિટીઓએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો

ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન ગઈ કાલે મોડી રાત્રે થયું હતું, જેના કારણે આખા દેશમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. જે રીતે આખો દેશ શોક માં છે, એવી રીતે બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓએ પણ તેમના નિધન પર શોક જતાવ્યો હતો. ગાયિકા લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ તેમના નિધનથી સ્તબ્ધ છે….

સુષ્મા સ્વરાજ ના અંતિમ દર્શને PM મોદી થયા અત્યંત ભાવુક, જુઓ વિડિયો

સુષ્મા સ્વરાજ ના અંતિમ દર્શને PM મોદી થયા અત્યંત ભાવુક, જુઓ વિડિયો

સુષ્મા સ્વરાજ કે જેઓ પોતે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા હતા તેઓનું ગઇકાલે મોડી રાતે 67 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેના નિદાન થયા બાદ રાજનૈતિક હસ્તીઓ થી માંડીને દરેક ક્ષેત્રની મોટી મોટી હસ્તીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પોતાનું દુઃખ તેમજ શોક વ્યક્ત કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ…

સુષ્મા સ્વરાજ એ આ છેલ્લી ટ્વીટમાં PM મોદીનો માન્યો હતો આભાર, જાણો શું હતું કારણ

સુષ્મા સ્વરાજ એ આ છેલ્લી ટ્વીટમાં PM મોદીનો માન્યો હતો આભાર, જાણો શું હતું કારણ

67 વર્ષની ઉંમરે ગઈકાલે દિલ્હીમાં ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજ નું નિધન થયું હતું. ગઈકાલે મોડી રાત્રે આ સમાચાર સામે આવ્યા હતા, ત્યાર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક પાઠવ્યો હતો અને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રી સહિત ઘણી રાજનૈતિક, બોલીવુડ તેમજ અને ક્ષેત્રની હસ્તીઓએ પોતાનો શોક વ્યક્ત…

67 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજ નું અવસાન, મોદી સહિત ઘણી હસ્તીઓએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

67 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજ નું અવસાન, મોદી સહિત ઘણી હસ્તીઓએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

દેશના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજ નુ 67 વર્ષની ઉંમરે ગઈકાલે નિધન થયું હતું. જાણવામાં આવી રહ્યું છે કે તેને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યાર પછી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે ગઇકાલે મોડી રાત્રે તેમના અવસાનના સમાચાર આવતા, ઘણી રાજનૈતિક હસ્તીઓએ શોક પાઠવ્યો હતો….